ETV Bharat / bharat

રશિયા-ભારત-ચીનની બેઠકમાં વડાપ્રધાને આંતકવાદનો ઉઠાવ્યો મુદ્દો

author img

By

Published : Jun 29, 2019, 10:20 AM IST

ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયા-ભારત-ચીનની ત્રિપક્ષીય બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત કરી હતી. આ દરમિયાન આંતકવાદના કારણે ઉદ્ભવતા વૈશ્વિક પડકારો ઉજાગર કરતા આ બાબતે આંતરરાષ્ટ્રીય સંમ્મેલનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ.

પ્

વડાપ્રધાને આંતકવાદનો મુદ્દો ઉઠાવ્યા બાદ ત્રણેય નેતાઓ પોતાની વચ્ચે ત્રિપક્ષીય સહયોગ વધારવા અને પોતાના અધિકારીઓને વાતચીત કરવા માટે જણાવ્યું હતુ. વિદેશ સચિવ વિજય ગોખલેએ G-20 સંમ્મેલન દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આતંકવાદના મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે એક વૈશ્વિક પડકાર છે. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થઈ લડત આપવી જોઈએ.

ગોખલેએ જણાવ્યું કે મોદીએ કહ્યું કે તેઓએ આંતકવાદ સામે લડવા માટે વિચાર-વિમર્શ માટે આંતરરાષ્ટ્રીય સંમ્મેલનના આયોજનની જરૂરત છે, જે માટે ચીન અને રૂસ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકમાં ત્રણેય નેતાઓએ બહુપક્ષીય પડકારોની પણ ચર્ચા કરી અને સ્થાપિત સંસાધનો થકી પડકારોનો સામનો કરવો જરૂરી છે.

વિદેશ સચિવે જણાવ્યું કે "ત્રણેય નેતાઓ બદલાતા આર્થિક અને વૈશ્વિક માહોલના યુગમાં વૈશ્વીકીકરણ, મુક્ત વ્યાપારની નીતિ જાળવી રાખવી અને સંરક્ષણવાદી પ્રવૃતિઓનો વિરોધ કરવા પર એકમત હતા." તેમજ ત્રિપક્ષીય સંમ્મેલનોના આયોજનની પરંપરા જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી.

વડાપ્રધાને આંતકવાદનો મુદ્દો ઉઠાવ્યા બાદ ત્રણેય નેતાઓ પોતાની વચ્ચે ત્રિપક્ષીય સહયોગ વધારવા અને પોતાના અધિકારીઓને વાતચીત કરવા માટે જણાવ્યું હતુ. વિદેશ સચિવ વિજય ગોખલેએ G-20 સંમ્મેલન દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આતંકવાદના મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે એક વૈશ્વિક પડકાર છે. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થઈ લડત આપવી જોઈએ.

ગોખલેએ જણાવ્યું કે મોદીએ કહ્યું કે તેઓએ આંતકવાદ સામે લડવા માટે વિચાર-વિમર્શ માટે આંતરરાષ્ટ્રીય સંમ્મેલનના આયોજનની જરૂરત છે, જે માટે ચીન અને રૂસ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકમાં ત્રણેય નેતાઓએ બહુપક્ષીય પડકારોની પણ ચર્ચા કરી અને સ્થાપિત સંસાધનો થકી પડકારોનો સામનો કરવો જરૂરી છે.

વિદેશ સચિવે જણાવ્યું કે "ત્રણેય નેતાઓ બદલાતા આર્થિક અને વૈશ્વિક માહોલના યુગમાં વૈશ્વીકીકરણ, મુક્ત વ્યાપારની નીતિ જાળવી રાખવી અને સંરક્ષણવાદી પ્રવૃતિઓનો વિરોધ કરવા પર એકમત હતા." તેમજ ત્રિપક્ષીય સંમ્મેલનોના આયોજનની પરંપરા જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી.

Intro:Body:

रूस-भारत-चीन बैठक में प्रधानमंत्री ने उठाया आतंकवाद का मुद्दा



 (22:10) 



ओसाका (जापान), 28 जून (आईएएनएस)| प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को रूस-भारत-चीन (आरआईसी) त्रिपक्षीय मंच पर यहां चीनी राष्ट्रपति शी जिनपिंग और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन के साथ मुलाकात के दौरान आतंकवाद से उत्पन्न वैश्विक चुनौतियों पर प्रकाश डालते हुए इस मसले पर अंतर्राष्ट्रीय सम्मेलन की आवश्यकता बताई। तीनों नेताओं ने उनके बीच त्रिपक्षीय सहयोग बढ़ाने पर चर्चा की और अपने-अपने अधिकारियों को बातचीत करने को कहा।



विदेश सचिव विजय गोखले ने जी-20 शिखर सम्मेलन के इतर इस मुलाकात के बाद संवाददाताओं को बताया कि आतंकवाद के मसले पर प्रधानमंत्री मोदी ने कहा कि यह एक वैश्विक चुनौती है और अंतर्राष्ट्रीय समुदाय को सामूहिक रूप से इसका मुकाबला करना चाहिए।



गोखले ने बताया कि मोदी ने कहा कि उन्होंने आतंकवाद का मुकाबला करने के मद्देनजर विचार-विमर्श करने के लिए अंतर्राष्ट्रीय सम्मेलन का आयोजन करने की मांग की है और वह आश्वस्त हैं कि चीन और रूस इस पहल का समर्थन करेंगे। 



वार्ता के संबंध में विस्तार से बताते हुए उन्होंने कहा कि तीनों नेताओं ने बहुपक्षीय चुनौतियों की चर्चा भी की और इस बात पर जोर दिया कि इनका समाधान एकपक्षीय के बदले स्थापित संस्थानों के माध्यम से किया जाना चाहिए। 



गोखले ने बताया कि उन्होंने वाणिज्य के क्षेत्र में संरक्षणवाद का विरोध करने की प्रवृति की आवश्यकता को भी रेखांकित किया और विकासशील व अल्प विकसित राष्ट्रों की जरूरतों को ध्यान में रखते हुए विश्व व्यापार संगठन (डब्ल्यूटीओ) में सुधार पर बल दिया। 



विदेश सचिव ने बताया, "तीनों नेता इस बात से सहमत थे कि बदले आर्थिक और वैश्विक माहौल के युग में वैश्वीकरण, मुक्त व्यापार की प्रवृति को बनाए रखना और संरक्षणवाद की प्रवृति का विरोध करना आवश्यक है।"



तीनों नेताओं ने बहुपक्षीय मंचों के इतर अनौपचारिक त्रिपक्षीय सम्मेलन आयोजित करने की परंपरा को जारी रखने पर सहमति जताई।



--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.