ETV Bharat / bharat

મહબૂબા મુફ્તીનો PMને સવાલ, ક્યાં ગઈ ઈન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હુરિયત?

author img

By

Published : Aug 4, 2019, 9:55 PM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની હલચલ મુદ્દે પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મૂફ્તીએ ચિંંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, ઘાટીમાં ડરનો માહોલ છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, આ બધુ કાશ્મીરમાં કેમ થઈ રહ્યુ છે. તેમણે એવો પણ આરોપ મુક્યો છે કે કાશ્મીરોને રાહત આપવાની કોશિશ નથી થઈ રહી. આ સાથે મહેબૂબા મુફ્તીએ મોદી ઉપર નિશાન સાધતા જણાવ્યુ છે કે, 'ક્યાં ગઈ ઈન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હુરિયત'

મહબૂબા મુફ્તીનો PMને સવાલ, ક્યાં ગઈ ઈન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હુરિયત?

મહબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને આડે હાથે લેતા કહ્યુ હતું કે, યાત્રિકો, પર્યટકો, અને વિદ્યાર્થીઓને કાશ્મીર છોડવાનું કહેવાયુ છે. કાશ્મીરીઓને રાહત આપવાનો કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યો. રવિવારે મહબૂબા મુફ્તી પ્રાદેશિક પાર્ટીઓ સાથે બેઠક કરવાના હતાં. પરંતુ રાજ્યની પોલીસે તમામ હોટલોને એડવાઈઝરી જાહેર કરી રાજકીય બેઠકો રદ કરવાની સુચના આપી હતી.

આ અંગે મહબૂબા મુફ્તીએ કહ્યુ હતું કે, 'કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. અમે તમામ પ્રાદેશિક પક્ષોએ બેસીને ચર્ચા કરવાનું વિચાર્યુ હતું. આ માટે અમે હોટલમાં બેસવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હવે અમારે હોટલના બદલે ઘરમાં બેઠક કરવી પડશે. તેમણે ઉમેર્યુ હતું કે, ફારુક અબ્દુલ્લા સાથે તેમની વાત થઈ હતી. તેમની તબિયત સારી નથી. પરંતુ ઉમર અબ્દુલ્લા આવશે. તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકાર જે કરવા જઈ રહી છે તે સમગ્ર દેશ માટે ખતરનાક હશે.'

મહબૂબા મુફ્તીએ ફરી એકવાર 35A અને 370 કલમ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ' અમે આ દેશના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જો 35A અને 370 કલમ સાથે છેડછાડ થશે તો તેનુ ગમે તે પરિણામ આવી શકશે. અમે અપિલ કરી છે પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી કોઈ આશ્વાસન મળ્યુ નથી'

મહબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને આડે હાથે લેતા કહ્યુ હતું કે, યાત્રિકો, પર્યટકો, અને વિદ્યાર્થીઓને કાશ્મીર છોડવાનું કહેવાયુ છે. કાશ્મીરીઓને રાહત આપવાનો કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યો. રવિવારે મહબૂબા મુફ્તી પ્રાદેશિક પાર્ટીઓ સાથે બેઠક કરવાના હતાં. પરંતુ રાજ્યની પોલીસે તમામ હોટલોને એડવાઈઝરી જાહેર કરી રાજકીય બેઠકો રદ કરવાની સુચના આપી હતી.

આ અંગે મહબૂબા મુફ્તીએ કહ્યુ હતું કે, 'કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. અમે તમામ પ્રાદેશિક પક્ષોએ બેસીને ચર્ચા કરવાનું વિચાર્યુ હતું. આ માટે અમે હોટલમાં બેસવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હવે અમારે હોટલના બદલે ઘરમાં બેઠક કરવી પડશે. તેમણે ઉમેર્યુ હતું કે, ફારુક અબ્દુલ્લા સાથે તેમની વાત થઈ હતી. તેમની તબિયત સારી નથી. પરંતુ ઉમર અબ્દુલ્લા આવશે. તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકાર જે કરવા જઈ રહી છે તે સમગ્ર દેશ માટે ખતરનાક હશે.'

મહબૂબા મુફ્તીએ ફરી એકવાર 35A અને 370 કલમ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ' અમે આ દેશના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જો 35A અને 370 કલમ સાથે છેડછાડ થશે તો તેનુ ગમે તે પરિણામ આવી શકશે. અમે અપિલ કરી છે પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી કોઈ આશ્વાસન મળ્યુ નથી'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/mehbooba-mufti-attacks-pm-modi/na20190804153147921



महबूबा का PM पर वार, बोलीं- कहां गई इंसानियत, कश्मीरियत और जम्हूरियत ?



श्रीनगर: जम्मू-कश्मीर में जारी हलचल के बीच पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती ने चिंता जाहिर की. इस दौरान उन्होंने कहा कि घाटी में घबराहट का माहौल व्याप्त है. उन्होंने सवाल किया कि कश्मीर में क्या हो रहा है. उन्होंन कहा कि कश्मीरियों को राहत देने की कोशिश नहीं की जा रही है.





मुफ्ती ने पीएम मोदी पर निधाना साधते हुए कहा, 'कहां गई इंसानियत, कश्मीरियत और जम्हूरियत?'



साथ ही महबूबा मुफ्ती ने केंद्र सरकार पर निशाना साधते हुए कहा कि यात्रियों, पर्यटकों और छात्रों को कश्मीर से जाने को कहा गया. कश्मीरियों को राहत देने की कोशिश नहीं की जा रही है.



बता दें, रविवार को महबूबा मुफ्ती होटल में जम्मू-कश्मीर की क्षेत्रीय पार्टियों के साथ बैठक करने वाली थीं, लेकिन राज्य पुलिस ने सभी होटलों को एडवाइजरी जारी कर राजनीतिक बैठक रद्द करने के लिए कहा.



पढ़ें: भारतीय सेना ने PAK सेना की घुसपैठ को किया नाकाम, 5-7 आतंकी मार गिराये



इसे लेकर महबूबा मुफ्ती ने कहा कि केंद्र सरकार को इस पर सफाई देनी चाहिए. हम सभी क्षेत्रीय पार्टियों ने बैठकर बात करने का फैसला किया था. इसलिए हमने होटल में बैठने का फैसला किया था.



उन्होंने कहा कि लेकिन इस होटल को एडवाइजरी जारी की गई और राजनीतिक दलों की बैठक पर रोक लगा दी गई है. इसलिए हमें होटल से मीटिंग रद्द कर शाम छह बजे अपने घर पर बैठक रखनी पड़ी.



उन्होंने बताया कि फारूक अब्दुल्ला से उन्होंने बात की. उन्होंने बताया कि अब्दुल्ला की तबीयत ठीक नहीं है, लेकिन उमर अब्दुल्ला आएंगे. उन्होंने कहा कि आप (केंद्र) जो करने जा रहे हैं वो पूरे देश के लिए खतरनाक होगा.



इसे लेकर मुफ्ती ने एक बार फिर 35A या 370 से छेड़छाड़ पर चेतावनी दी है. महबूबा ने कहा, 'हमने इस देश के लोगों को समझाने का प्रयास किया था कि अगर 35A या 370 से छेड़छाड़ करेंगे तो इसके क्या परिणाम हो सकते हैं.



महबूबा ने कहा कि हमने अपील भी की है लेकिन केंद्र की तरफ से कोई आश्वासन नहीं मिला है. वे ये भी नहीं कह रहे हैं कि सबकुछ ठीक हो जाएगा.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.