ETV Bharat / bharat

મોદી સરકારના ખાતાની ફાળવણી, જળશકિત નામે નવું મંત્રાલય બનાવવામાં આવ્યું - BIMSTEC

ન્યૂઝ ડેસ્કઃ મોદી કેબીનેટ દ્વારા ખાતાની ફાળવણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ કોને કયું ખાતું સોપવામાં આવ્યું છે.

houese
author img

By

Published : May 31, 2019, 12:34 PM IST

Updated : May 31, 2019, 1:29 PM IST

બાબુલ સુપ્રિયોને રાજય પર્યાવરણ પ્રધાન, એસ.જયશંકરને વિદેશ પ્રધાન તો રિજિજુને રમત ગમતનું ખાતુ સોંપાયુ.

રાજકુમાર સિંહને ઉર્જા પ્રધાનનો સ્વતંત્ર હવાલો, અશ્વીની ચોબેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ફગ્ગન સિંહને સ્ટીલ મંત્રાલય, વિ.કે.સિંહને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેનું ખાતુ સોપવામાં આવ્યું.

ગજેન્દ્ર શેખાવતને જળ શક્તિ મંત્રાલય, મનસુખ માંડવિયાને શિપિગનો સ્વતંત્ર હવાલો, પુરુપોત્તમ રુપાલાને કૃષિ રાજ્ય પ્રધાન, નિતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલયનું ખાતુ સોપવામાં આવ્યું છે.

મોદી કેબીનેટમાં ખાતા ફાળવણી અંગે હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત નિર્મલા સિતારમણને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું છે.

અન્ય દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો, સ્મૃતિ ઈરાણી બાળ આયોગનું ખાતું સોંંપવામાં આવ્યું છે.

બાબુલ સુપ્રિયોને રાજય પર્યાવરણ પ્રધાન, એસ.જયશંકરને વિદેશ પ્રધાન તો રિજિજુને રમત ગમતનું ખાતુ સોંપાયુ.

રાજકુમાર સિંહને ઉર્જા પ્રધાનનો સ્વતંત્ર હવાલો, અશ્વીની ચોબેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ફગ્ગન સિંહને સ્ટીલ મંત્રાલય, વિ.કે.સિંહને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેનું ખાતુ સોપવામાં આવ્યું.

ગજેન્દ્ર શેખાવતને જળ શક્તિ મંત્રાલય, મનસુખ માંડવિયાને શિપિગનો સ્વતંત્ર હવાલો, પુરુપોત્તમ રુપાલાને કૃષિ રાજ્ય પ્રધાન, નિતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલયનું ખાતુ સોપવામાં આવ્યું છે.

મોદી કેબીનેટમાં ખાતા ફાળવણી અંગે હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત નિર્મલા સિતારમણને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું છે.

અન્ય દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો, સ્મૃતિ ઈરાણી બાળ આયોગનું ખાતું સોંંપવામાં આવ્યું છે.

Intro:Body:

હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય ચર્ચા, તો કેબિનેટ પ્રધાનોને આજે ખાતાની ફાળવણી



ન્યૂઝ ડેસ્ક : ત્રણ મહિનાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈને દેશમાં BJPની સરકારનું ગઠન થઈ ગયું છે. ગુરુવારે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. PM મોદી સહિત કુલ 57 પ્રધાનોએ શપથ લીધા છે. તેમાં 24 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર હવાલો અને 24 રાજ્યપ્રધાનો સામેલ છે. શપથ પૂરા થતાં જ વડાપ્રધાને કામ કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી માહિતી મજબ આજે સાંજે થનારી કેબિનેટ પ્રધાનો સાથેની પહેલી બેઠકમાં જ ખાતાની વહેંચણી થવાની શક્યતા છે.



પહેલી કેબિનેટ આજે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે BIMSTEC દેશોના પ્રમુખ સાથે દ્વીપક્ષીય ચર્ચા કરવાના છે. ત્યારપછી આજે સાંજે કેબિનેટની પહેલી બેઠક પણ રાખવામાં આવી છે. હાલમાં વડાપ્રધાને શ્રીલંકાના પ્રેસિડન્ટ મૈત્રીપાલા સીરીસેના અને મોરેશિયસના પ્રવિણ કુમાર જુગનાથ સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય ચર્ચા શરૂ કરી



પ્રધાનોને કામકાજની વહેંચણી બાકી

નરેન્દ્ર મોદીની સાથે સાથે 57 પ્રધાનોએ પણ શપથ લીધા છે. પરંતુ તેમને ખાતાની વહેંચણી બાકી છે. અમિત શાહ પહેલીવાર મોદી સરકારનો હિસ્સો બન્યા છે. તેથી દરેકની નજર તેમના પર છે કે, તેમને કંઇ જવાબદારી આપવામાં આવશે. સુષમા સ્વરાજ આ વખતે ચૂંટણી લડયા નથી માટે વિદેશ પ્રધાન કોણ બનશે તે પણ જોવાનું રહ્યું. જો કે, રાજનાથ સિંહને ગૃહમંત્રી અને નિર્મલા સીતારમણને રક્ષામંત્રી તરીકે રીપીટ કરાશે.


Conclusion:
Last Updated : May 31, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.