ETV Bharat / bharat

સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોના હિત માટે થવો જોઈએઃ મમતા બેનર્જી - social media

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોના સારા માટે થવો જોઈએ.

hd
author img

By

Published : Jun 30, 2019, 3:16 PM IST

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે સોશિયલ મીડિયાનો ઉપયોગ નાગરિકોના ભલા માટે કરવો જોઈએ તેમ જણાવ્યું.

વિશ્વ સોશિયલ મીડિયા દિવસ પર મમતાએ કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટા સમાચારો ફેલાવવા કે ખોટી સૂચનાના પ્રસાર માટે ન કરવો જોઈએ.' તેમણે ટ્વીટ કરી પોતાની વાત રજૂ કરી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે સોશિયલ મીડિયાનો ઉપયોગ નાગરિકોના ભલા માટે કરવો જોઈએ તેમ જણાવ્યું.

વિશ્વ સોશિયલ મીડિયા દિવસ પર મમતાએ કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટા સમાચારો ફેલાવવા કે ખોટી સૂચનાના પ્રસાર માટે ન કરવો જોઈએ.' તેમણે ટ્વીટ કરી પોતાની વાત રજૂ કરી

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttarakhand/bharat/bharat-news/mamata-banerjee-on-social-media-1-1/na20190630131740285



सोशल मीडिया का इस्तेमाल मानव के भले के लिए होना चाहिए : ममता




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.