ETV Bharat / bharat

રાજસ્થાનમાં બાળકોના મોતની ઘટના, લોકસભા અધ્યક્ષે હોસ્પિટલની મુલાકાત લીધી

author img

By

Published : Dec 30, 2019, 3:43 AM IST

રાજસ્થાનઃ કોટા પ્રવાસ પર આવેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે જેકેલોન પહોંચી નિરીક્ષણ કર્યુ. તેમજ મેડિકલ કોલેજ આચાર્ય અને જેકેલોન હોસ્પિટલના અધિક્ષક સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કેટલાય સૂચનો આપ્યા અને કહ્યું કે, જે પણ ખોટ હશે તે લોકોના સહયોથી દૂર કરાશે.

LS speaker Om birla visit kota hospital after infants death
LS speaker Om birla visit kota hospital after infants death

કોટા જેકેલોન હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હોસ્પિટલ પહોંચી નિરીક્ષણ કર્યુ. તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલમાં જે પણ જરૂરત હશે તે અંગે લખીને આપીશ. બાદમાં તેની પર તાત્કાલિક અમલ કરી દેવાશે. બાળકોના મોતને દુઃખદ ગણાવતા તેમણે કહ્યું કે સંશાધનોની ઉણપ અને ડૉક્ટરોની લાપરવાહીના કારણે બાળકોના મોત ન થવા જોઈએ.

સંશાધનોની ખોટ દૂર કરવા અને ઓક્સિજનન સપ્લાયનું કામ જનસહયોગની જરૂરત છે. એક બેડ પર ત્રણ-ત્રણ બાળકોને રાખવા તે યોગ્ય નથી, તેથી તે દિશામાં પણ કામગીરી કરાશે.

કોટા જેકેલોન હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હોસ્પિટલ પહોંચી નિરીક્ષણ કર્યુ. તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલમાં જે પણ જરૂરત હશે તે અંગે લખીને આપીશ. બાદમાં તેની પર તાત્કાલિક અમલ કરી દેવાશે. બાળકોના મોતને દુઃખદ ગણાવતા તેમણે કહ્યું કે સંશાધનોની ઉણપ અને ડૉક્ટરોની લાપરવાહીના કારણે બાળકોના મોત ન થવા જોઈએ.

સંશાધનોની ખોટ દૂર કરવા અને ઓક્સિજનન સપ્લાયનું કામ જનસહયોગની જરૂરત છે. એક બેડ પર ત્રણ-ત્રણ બાળકોને રાખવા તે યોગ્ય નથી, તેથી તે દિશામાં પણ કામગીરી કરાશે.

Intro:लोकसभा अध्यक्ष ओम बिरला ने जेके लोन अस्पताल का निरीक्षण किया। बच्चो की मौत का था मामला,शिशुओं की मौत को दुःखद बताते हुए कहा की उपकरणों की कमी या चिकित्सीय लापरवाही से नवजात शिशुओं की मौत नही हो।

कोटा प्रवास पर आये लोकसभा अध्यक्ष ओम बिरला ने आज जेकेलोन पहुच कर निरीक्षण किया।वही मेडिकल कॉलेज प्राचार्य व जेकेलोन अस्पताल अधीक्षक से बातचीत की।इस दौरान उन्होंने कई सुझाव दिए और कहा कि जो भी कमी होगी वह जनसहयोग से दूर किया जाएगा।
Body:कोटा जेकेलोन अस्पताल में हुई शिशुओं की मौत पर आज लोकसभा अध्यक्ष ओम बिरला भी अस्पताल में पहुँच कर अस्पताल का निरीक्षण किया।वही मेडिकल कालेज प्रचार्य व अधीक्षक से इस सिलसिले में बातचीत की।ओर समस्याओ का जल्द हल निकालने को कहा।
लोकसभा अध्यक्ष ने बताया कि अस्पताल में जो भी आवश्यकता है वह लिखकर देंगे उसके बाद तुरन्त उन पर अमल कर जल्द ही सुविधा मुहैया करा दी जाएगी।शिशुओं की मौत को दुःखद बताते हुए कहा की उपकरणों की कमी या चिकित्सीय लापरवाही से नवजात शिशुओं की मौत नही हो।उपकरणों की कमी दूर करने एवं सेंट्रल ऑक्सीजन सप्लाई का काम जनसहयोग से किया जाएगा।उन्होंने कहा कि एक बेड पर तीन तीन बच्चे लेते है यह बिल्कुल अच्छा नही लगता।इस वेवस्थाओ को सुधारने की आवश्यकता है।

इस दौरान विधायक संदीप शर्मा, चंद्रकांता मेघवाल, पूर्व विधायक हीरालाल नागर भी उपस्थित रहे।
Conclusion:प्राचार्य मेडिकल कॉलेज डॉ विजय सरदाना एवं अधीक्षक डॉ सुरेश दुलारा से जानकारी ली।
बाईट-ओम बिरला, लोकसभा अध्यक्ष
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.