અમરાવતી: કોરોના વાઇરસના કારણે ભારતમાં કેટલાક રાજ્યોમાં લોકટાઉની સ્થિતિ થઇ છે. ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીએ પણ લોકાડાઉનની જાહેરાત કરી છે. આ સાથે જ ગરીબોને મફ્ત રાશન અને 1000 રૂપિયાની સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી કે, જરૂરી હોય તો જ ઘરેથી બહાર નીકળે. બીજી તરફ મહારાષ્ટ્ર અને તમિલનાડુએ રવિવારના જનતા કર્ફ્યૂને એક દિવસ માટે વધારવાની અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે લોકડાઉનના નિયમો નહીં માનનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે
-
Lockdown imposed in Andhra Pradesh till 31st March: CM YS Jagan Mohan Reddy #Coronavirus pic.twitter.com/wKGTF2ZPwh
— ANI (@ANI) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lockdown imposed in Andhra Pradesh till 31st March: CM YS Jagan Mohan Reddy #Coronavirus pic.twitter.com/wKGTF2ZPwh
— ANI (@ANI) March 22, 2020Lockdown imposed in Andhra Pradesh till 31st March: CM YS Jagan Mohan Reddy #Coronavirus pic.twitter.com/wKGTF2ZPwh
— ANI (@ANI) March 22, 2020
દેશના 23 રાજ્યોમાં કોરોનાવાયરસ પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે 74 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. માત્ર ઝારખંડ, સિક્કિમ, અરુણાચલ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં અત્યારે કોરોનાવાયરસના કેસ સામે આવ્યા નથી. કોરોનાના 90 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 7 ટકા કેસમાં રિકવરી થઇ છે.