ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલય દ્વારા આગાઉ જણાવામાં આવ્યું હતું કે રોયલ પરિવાર રવિવારના રોજ સાંજે આવી જશે.રાજા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.તેઓ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.વિદેશ પ્રધાન એસ જયશંકર પણ સ્વિડનના રાજા સાથે મુલાકાત કરશે.આ રોયલ પરિવાર સોમવારના રોજ જામા મસ્જિદ,લાલ કિલ્લો અને ગાંધી સ્મડતિની મુલાકાત પણ લેશે.
દિલ્લી સિવાય તેઓ મુંબઇ અને ઉતરાખંડ પર જવાના છે.રાજા ગુસ્તાક ત્રીજી વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે.