ETV Bharat / bharat

કર્ણાટકના CM યેદિયુરપ્પાને પણ થયો કોરોના, ટ્વીટ કરી આપી જાણકારી

author img

By

Published : Aug 3, 2020, 7:29 AM IST

કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી પ્રભાવિત થયાં છે. યેદિયુરપ્પાએ ટ્વીટ કરી પોતે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી કરી છે.

CM BS Yediyurappa , Etv Bharat
CM BS Yediyurappa

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. જો કે, તેમની તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરની સલાહ અનુસાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કર્ણાટકના CMs પોતાના ટ્વિટર પર જાણકારી આપી છે કે, હું કોરોનાથી પ્રભાવિત થયો છું. હાલ મારી તબિયત સારી છે, પંરતુ ડૉક્ટરની સલાહ અનુસાર હું હોસ્પિટલમાં દાખલ થયો છું.

  • I have tested positive for coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self quarantine.

    — B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યેદિયુરપ્પાએ પોતે કોરોના પોઝિટિવની પુષ્ટી કરતાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થઈ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. હાલ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાને ઓલ્ડ એરપોર્ટ રોડ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે, યેદિયુરપ્પાએ 31 જુલાઈએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જો કે, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોનાગ્રસ્ત થયા છે. શાહે ટ્વીટ કરી પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી કરી હતી.

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. જો કે, તેમની તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરની સલાહ અનુસાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કર્ણાટકના CMs પોતાના ટ્વિટર પર જાણકારી આપી છે કે, હું કોરોનાથી પ્રભાવિત થયો છું. હાલ મારી તબિયત સારી છે, પંરતુ ડૉક્ટરની સલાહ અનુસાર હું હોસ્પિટલમાં દાખલ થયો છું.

  • I have tested positive for coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self quarantine.

    — B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યેદિયુરપ્પાએ પોતે કોરોના પોઝિટિવની પુષ્ટી કરતાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થઈ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. હાલ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાને ઓલ્ડ એરપોર્ટ રોડ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે, યેદિયુરપ્પાએ 31 જુલાઈએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જો કે, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોનાગ્રસ્ત થયા છે. શાહે ટ્વીટ કરી પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.