ETV Bharat / bharat

શિવસેનાએ યોગી પર સાધ્યું નિશાન, કહ્યું- કાનપુર અથડામણમાં UP સરકારની પોલ ખુલી

author img

By

Published : Jul 6, 2020, 2:19 PM IST

શિવસેનાએ સોમવારે કહ્યું કે, કાનપુર અથડામણમાં 'એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ' ઉત્તર પ્રદેશ સરકારની પોલ ખોલી છે અને આ ઘટનાથી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં ગુંડાનો ખાતમો કરવાના દાવા પર પ્રશ્નો કર્યા છે.

Kanpur encounter exposes Uttar Pradesh government: Shiv Sena
Kanpur encounter exposes Uttar Pradesh government: Shiv Sena

મુંબઇઃ શિવસેનાએ સોમવારે કહ્યું કે, કાનપુર અથડામણે 'એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ' ઉત્તર પ્રદેશ સરકારની પોલ ખોલી છે અને આ ઘટનાથી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં ગુંડાનો ખાતમો કરવાના દાવા પર પ્રશ્નો કર્યા છે. કાનપુરમાં અથડામણમાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા. શિવસેનાએ કહ્યું કે, 'ઉત્તમ પ્રદેશ' હવે પોલીસકર્મીઓના લોહીથી રક્તરંજીત છે અને આ ઘટનાએ દેશને સ્તબ્ધ કર્યા છે.

ગત્ત સપ્તાહ અનુસાર, નિકટ એક ગામમાં એક પોલીસ ઉપાધીક્ષક સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા ગેંગસ્ટર વિકાસ દુબેના ગુંડાઓએ કરી હતી. મુખ્ય આરોપી વિકાસ દુબેના એક સહયોગીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોતે દુબે ફરાર છે. શિવસેનાએ કહ્યું કે, એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, દુબે ઘટના બાદ નેપાળ ફરાર થયા છે. મરાઠી મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે, ભારતના સંબંધ નેપાળની સાથે અત્યારે સારા નથી.

ભારત માટે દુબે નેપાળમાં દાઉદ જેવો સાબિત થાય નહીં. મુખપત્રમાં પ્રત્યક્ષ તરીકે દાઉદનો ઉલ્લેખ કરતા આ સમાચારમાં જે જણાવવામાં આવ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમ ભારતથી ભાગવા બાદ પાકિસ્તાનમાં રહી રહ્યો છે. શિવસેનાએ કહ્યું કે, કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યાએ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ ઉત્તર પ્રદેશ સરકારની પોલ ખોલી છે.

યોગી આદિત્યનાથે ત્રણ વર્ષના શાસનમાં અત્યાર સુધી 113થી વધુ ગુંડાઓને અથડામણમાં ઠાર માર્યા છે, પરંતુ આ સૂચિમાં દુબેનું નામ કઇ રીતે સામેલ નથી. શિવસેનાએ પ્રશ્ન કર્યો કે, દુબે વિરુદ્ધ હત્યા અને ડાકુ સહિત 60થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સાબિતીના અભાવમાં કઇ રીતે બચી ગયો.

શિવસેનાએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ઉત્તર પ્રદેશ પ્રશાસનને દુબેના ઘરે ગેરકાયદે હોવાની ગુપ્ત માહિતી આઠ પોલીસકર્મીની હત્યા બાદ મળી છે. શિવસેનાએ વગર કોઇ વિગત આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ગુંડાગર્દીની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઇ પર છે અને એ માટે કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યા એ ગંભીર મામલો છે.

મુંબઇઃ શિવસેનાએ સોમવારે કહ્યું કે, કાનપુર અથડામણે 'એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ' ઉત્તર પ્રદેશ સરકારની પોલ ખોલી છે અને આ ઘટનાથી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં ગુંડાનો ખાતમો કરવાના દાવા પર પ્રશ્નો કર્યા છે. કાનપુરમાં અથડામણમાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા. શિવસેનાએ કહ્યું કે, 'ઉત્તમ પ્રદેશ' હવે પોલીસકર્મીઓના લોહીથી રક્તરંજીત છે અને આ ઘટનાએ દેશને સ્તબ્ધ કર્યા છે.

ગત્ત સપ્તાહ અનુસાર, નિકટ એક ગામમાં એક પોલીસ ઉપાધીક્ષક સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા ગેંગસ્ટર વિકાસ દુબેના ગુંડાઓએ કરી હતી. મુખ્ય આરોપી વિકાસ દુબેના એક સહયોગીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોતે દુબે ફરાર છે. શિવસેનાએ કહ્યું કે, એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, દુબે ઘટના બાદ નેપાળ ફરાર થયા છે. મરાઠી મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે, ભારતના સંબંધ નેપાળની સાથે અત્યારે સારા નથી.

ભારત માટે દુબે નેપાળમાં દાઉદ જેવો સાબિત થાય નહીં. મુખપત્રમાં પ્રત્યક્ષ તરીકે દાઉદનો ઉલ્લેખ કરતા આ સમાચારમાં જે જણાવવામાં આવ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમ ભારતથી ભાગવા બાદ પાકિસ્તાનમાં રહી રહ્યો છે. શિવસેનાએ કહ્યું કે, કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યાએ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ ઉત્તર પ્રદેશ સરકારની પોલ ખોલી છે.

યોગી આદિત્યનાથે ત્રણ વર્ષના શાસનમાં અત્યાર સુધી 113થી વધુ ગુંડાઓને અથડામણમાં ઠાર માર્યા છે, પરંતુ આ સૂચિમાં દુબેનું નામ કઇ રીતે સામેલ નથી. શિવસેનાએ પ્રશ્ન કર્યો કે, દુબે વિરુદ્ધ હત્યા અને ડાકુ સહિત 60થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સાબિતીના અભાવમાં કઇ રીતે બચી ગયો.

શિવસેનાએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ઉત્તર પ્રદેશ પ્રશાસનને દુબેના ઘરે ગેરકાયદે હોવાની ગુપ્ત માહિતી આઠ પોલીસકર્મીની હત્યા બાદ મળી છે. શિવસેનાએ વગર કોઇ વિગત આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ગુંડાગર્દીની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઇ પર છે અને એ માટે કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યા એ ગંભીર મામલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.