ETV Bharat / bharat

ઝારખંડને 19 વર્ષ બાદ મળ્યું નવુ વિધાનસભા ભવન, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના એક દિવસીય પ્રવાસે જશે. અહીં વડાપ્રધાનના હસ્તે અનેક યોજનાઓને લીલીઝંડી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોદી અહીં ઝારખંડના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે. અલગ રાજ્ય બન્યા બાદ પ્રથમ વખત રાજ્યને નવું વિધાનસભા ભવન મળ્યું છે.2015માં આ ભવનનો શિલાન્યાસ થયો હતો.

New Assembly building for Jharkhand
author img

By

Published : Sep 12, 2019, 12:03 PM IST

Updated : Sep 12, 2019, 12:42 PM IST

ઝારખંડ વિધાનસભા ભવન રાંચીના ધુર્વામાં 39 એકરમાં ફેલાયેલું છે. આ બિલ્ડીંગ ત્રણ માળની છે. તેના નિર્માણ પાછળ 465 કરોડ રુપિયાનો ખર્ચ લાગ્યો છે. વિધાનસભા ભવનનો શિલાન્યાસ 12 જૂન 2015માં કરવામાં આવ્યો હતો. જેનો બિલ્ડઅપ એરિયા 57,220 વર્ગ મીટર છે. તેમાં 37 મીટર ઊંચુ ગુંબજ પણ છે.

ઝારખંડને 19 વર્ષ બાદ મળ્યું નવુ વિધાનસભા ભવન

સાથે સાથે આ દેશનું પ્રથમ પેપરલેસ વિધાનસભા ભવન બની ગયું છે. જ્યાં પાણી અને ઊર્જા સંરક્ષણની વ્યવસ્થાની સાથે સાથે છત પર ઝારખંડની સંસ્કૃતિની ઝલક, મહેમાનો માટે વિશેષ ગેલેરી પણ બનાવી છે. કોંન્ફરંસ હૉલમાં 400 લોકોના બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભવનમાં સૌર ઊર્જાથી પણ વિજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વડાપ્રધાન મોદી અહીં સચિવાલય ભવનનો પણ શિલાન્યાસ કરશે.

અલગ રાજ્ય બન્યા બાદ 19 વર્ષે ઝારખંડને વિધાનસભાનું નવુ ભવન મળ્યું છે. આ અગાઉ વિધાનસભાની કાર્યવાહી એચઈસીના ભાડાના મકાનમાં વિધાનસભા ભવન ચાલતું હતું. અમારા ઈટીવીના ઝારખંડ વરિષ્ઠ સહયોગી રાજેશ કુમાર સિંહે નવા વિધાનસભા ભવનની મુલાકાત લીધી હતી.

ઝારખંડ વિધાનસભા ભવન રાંચીના ધુર્વામાં 39 એકરમાં ફેલાયેલું છે. આ બિલ્ડીંગ ત્રણ માળની છે. તેના નિર્માણ પાછળ 465 કરોડ રુપિયાનો ખર્ચ લાગ્યો છે. વિધાનસભા ભવનનો શિલાન્યાસ 12 જૂન 2015માં કરવામાં આવ્યો હતો. જેનો બિલ્ડઅપ એરિયા 57,220 વર્ગ મીટર છે. તેમાં 37 મીટર ઊંચુ ગુંબજ પણ છે.

ઝારખંડને 19 વર્ષ બાદ મળ્યું નવુ વિધાનસભા ભવન

સાથે સાથે આ દેશનું પ્રથમ પેપરલેસ વિધાનસભા ભવન બની ગયું છે. જ્યાં પાણી અને ઊર્જા સંરક્ષણની વ્યવસ્થાની સાથે સાથે છત પર ઝારખંડની સંસ્કૃતિની ઝલક, મહેમાનો માટે વિશેષ ગેલેરી પણ બનાવી છે. કોંન્ફરંસ હૉલમાં 400 લોકોના બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભવનમાં સૌર ઊર્જાથી પણ વિજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વડાપ્રધાન મોદી અહીં સચિવાલય ભવનનો પણ શિલાન્યાસ કરશે.

અલગ રાજ્ય બન્યા બાદ 19 વર્ષે ઝારખંડને વિધાનસભાનું નવુ ભવન મળ્યું છે. આ અગાઉ વિધાનસભાની કાર્યવાહી એચઈસીના ભાડાના મકાનમાં વિધાનસભા ભવન ચાલતું હતું. અમારા ઈટીવીના ઝારખંડ વરિષ્ઠ સહયોગી રાજેશ કુમાર સિંહે નવા વિધાનસભા ભવનની મુલાકાત લીધી હતી.

Intro:Body:

ઝારખંડને 19 વર્ષ બાદ મળ્યું નવુ વિધાનસભા ભવન, PM મોદીના હસ્તે થશે ઉદ્ધાટન





રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના એક દિવસીય પ્રવાસે જશે. અહીં વડાપ્રધાનના હસ્તે અનેક યોજનાઓને લીલીઝંડી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોદી અહીં ઝારખંડના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે. અલગ રાજ્ય બન્યા બાદ પ્રથમ વખત રાજ્યને નવું વિધાનસભા ભવન મળ્યું છે.2015માં આ ભવનનો શિલાન્યાસ થયો હતો.



ઝારખંડ વિધાનસભા ભવન રાંચીના ધુર્વામાં 39 એકરમાં ફેલાયેલું છે. આ બિલ્ડીંગ ત્રણ માળની છે. તેના નિર્માણ પાછળ 465 કરોડ રુપિયાનો ખર્ચ લાગ્યો છે. વિધાનસભા ભવનનો શિલાન્યાસ 12 જૂન 2015માં કરવામાં આવ્યો હતો. જેનો બિલ્ડઅપ એરિયા 57,220 વર્ગ મીટર છે. તેમાં 37 મીટર ઊંચુ ગુંબજ પણ છે.



સાથે સાથે આ દેશનું પ્રથમ પેપરલેસ વિધાનસભા ભવન બની ગયું છે. જ્યાં પાણી અને ઊર્જા સંરક્ષણની વ્યવસ્થાની સાથે સાથે છત પર ઝારખંડની સંસ્કૃતિની ઝલક, મહેમાનો માટે વિશેષ ગેલેરી પણ બનાવી છે. કોંન્ફરંસ હૉલમાં 400 લોકોના બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભવનમાં સૌર ઊર્જાથી પણ વિજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વડાપ્રધાન મોદી અહીં સચિવાલય ભવનનો પણ શિલાન્યાસ કરશે.



અલગ રાજ્ય બન્યા બાદ 19 વર્ષે ઝારખંડને વિધાનસભાનું નવુ ભવન મળ્યું છે. આ અગાઉ વિધાનસભાની કાર્યવાહી એચઈસીના ભાડાના મકાનમાં વિધાનસભા ભવન ચાલતું હતું. અમારા ઈટીવીના ઝારખંડ વરિષ્ઠ સહયોગી રાજેશ કુમાર સિંહે નવા વિધાનસભા ભવનની મુલાકાત લીધી હતી.


Conclusion:
Last Updated : Sep 12, 2019, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.