ETV Bharat / bharat

ભૂટાનમાં ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

author img

By

Published : Sep 27, 2019, 5:24 PM IST

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ભૂટાનમાં યોન્ગફુલ્લામાં ક્રેશ થયુ છે. આ ઘટનામાં 2 પાયલોટના મોત નિપજ્યા છે.

ભૂટાનમાં ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

ભારતીય સેનાના અધિકારી કર્નલ અમન આનંદ એ આ ઘટના વિશે જણાવ્યું કે, ભારતીય સેનાનું હેલિકોપ્ટર બપોરે 1 વાગ્યે યોન્ગફુલ્લાની પાસે ક્રેશ થયુ હતું. આ ઘટના 1 વાગ્યાની આસપાસ બની હતી જેને લઇને હેલીકોપ્ટર સાથે સંપર્ક તુટી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ભૂટાનના યન્ગફુલ્લામાં ભારતીય સેનાના ચીતા હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટનામાં 2 પાયલોટના મોત નિપજ્યા છે. આ પાયલોટ ભારતીય સેના સાથે પ્રશિક્ષણ લઇ રહ્યા હતાં.

ભારતીય સેનાના અધિકારી કર્નલ અમન આનંદ એ આ ઘટના વિશે જણાવ્યું કે, ભારતીય સેનાનું હેલિકોપ્ટર બપોરે 1 વાગ્યે યોન્ગફુલ્લાની પાસે ક્રેશ થયુ હતું. આ ઘટના 1 વાગ્યાની આસપાસ બની હતી જેને લઇને હેલીકોપ્ટર સાથે સંપર્ક તુટી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ભૂટાનના યન્ગફુલ્લામાં ભારતીય સેનાના ચીતા હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટનામાં 2 પાયલોટના મોત નિપજ્યા છે. આ પાયલોટ ભારતીય સેના સાથે પ્રશિક્ષણ લઇ રહ્યા હતાં.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/indian-army-helicopter-crashed-near-yongphulla-in-bhutan/na20190927162645597


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.