ETV Bharat / bharat

એર સ્ટ્રાઈકના હિરો, વિંગ કમાન્ડર અભિનંદનને કરાઈ વીરચક્ર આપવાની ભલામણ

author img

By

Published : Apr 21, 2019, 8:02 AM IST

નવી દિલ્હી: દેશને ગર્વ અપાવનાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનમદન સમ્માનિત થશે. વાયુસેના હવે વિંગ કમાન્ડર અભિંદનને વીર ચક્ર આપવાની ભલામણ કરી છે. વીરચક્ર સમ્માન યુદ્ધના સમયે યોગદાન માટે આપનાર સમ્માનોમાં ત્રીજું સર્વશ્રેષ્ઠ સમ્માન છે.

સ્પોટ ફોટો

પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્રનું સ્થાન આવે છે. અભિનંદને વીરચક્ર આપવાની ભલામણ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર મિરાજ-2000 યુદ્ધ વિમાનોના 12 પાયલટો માટે પણ વાયુસેનાએ મેડલનો નિર્ણય લીધો છે.

26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સરહદમાં ઘુસવાની કોશિશ કરી હતી. જેની પર ભારતીય વાયુસેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. હવાઈ લડાઈ દરમિયાન અભિનંદનનું મિગ પાકિસ્તાની સરહદમાં પડ્યું હતું. જે બાદ પાકિસ્તાને અભિનંદનને કેદ કરી લીધા હતા.

અભિનંદને આ હવાઈ અથડામણમાં પાકિસ્તાનનું F-16 વિમાન ઠાર કર્યું હતું, પરંતુ પાકિસ્તાન આજ સુધી તે વાતને નકારતું રહ્યું છે. ભારતને એક મિગ-21 વિમાન ગુમાવવું પડ્યું હતું.

પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્રનું સ્થાન આવે છે. અભિનંદને વીરચક્ર આપવાની ભલામણ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર મિરાજ-2000 યુદ્ધ વિમાનોના 12 પાયલટો માટે પણ વાયુસેનાએ મેડલનો નિર્ણય લીધો છે.

26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સરહદમાં ઘુસવાની કોશિશ કરી હતી. જેની પર ભારતીય વાયુસેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. હવાઈ લડાઈ દરમિયાન અભિનંદનનું મિગ પાકિસ્તાની સરહદમાં પડ્યું હતું. જે બાદ પાકિસ્તાને અભિનંદનને કેદ કરી લીધા હતા.

અભિનંદને આ હવાઈ અથડામણમાં પાકિસ્તાનનું F-16 વિમાન ઠાર કર્યું હતું, પરંતુ પાકિસ્તાન આજ સુધી તે વાતને નકારતું રહ્યું છે. ભારતને એક મિગ-21 વિમાન ગુમાવવું પડ્યું હતું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/haryana/state/chandigarh-ha/iaf-recommending-wg-cdr-abhinandan-for-vir-chakra-1-1/haryana20190420213038329विंग

कमांडर अभिनंदन के लिए 'वीर चक्र' की सिफारिश, एयर स्ट्राइक के 'हीरो' भी होंगे सम्मानित

अभिनंदन को वीर चक्र देने की सिफारिश के अलावा एयरफोर्स ने पाक के बालाकोट में एयरस्ट्राइक करने वाले मिराज 2000 लड़ाकू विमानों के 12 पायलटों के लिए भी वायुसेना मेडल का फैसला लिया है.

चंडीगढ़/नई दिल्ली: देश को गर्व महसूस करवाने वाले एयर फोर्स के विंग कमांडर अभिनंदन सम्मानित होंगे! बताया जा रहा है कि वायुसेना अब विंग कमांडर अभिनंदन को वीर चक्र प्रदान करने की सिफारिश करेगी. ये सम्मान युद्ध के समय योगदान के लिए दिए जाने वाले सम्मानों में तीसरा सर्वश्रेष्ठ सम्मान है.

बता दें कि परमवीर चक्र और महावीर चक्र के बाद वीर चक्र का स्थान आता है. अभिनंदन को वीर चक्र देने की सिफारिश के अलावा एयरफोर्स ने पाक के बालाकोट में एयरस्ट्राइक करने वाले मिराज 2000 लड़ाकू विमानों के 12 पायलटों के लिए भी वायुसेना मेडल का फैसला लिया है.

इसी साल 26 फरवरी को भारतीय वायु सेना की तरफ से पाकिस्तान के बालाकोट में की गई एयर स्ट्राइक के अगले दिन पाकिस्तान की वायु सेना ने भारतीय सीमा में घुसने की कोशिश की थी. इसी पर भारतीय वायु सेना ने जवाबी कार्रवाई की. हवाई लड़ाई के दौरान अभिनंदन का मिग पाकिस्तानी सीमा में गिर गया था. जिसके बाद पाकिस्तान ने बंदी बना लिया था.

अभिनंदन ने इस हवाई मुठभेड़ में पाकिस्तान के एफ-16 के एक विमान को मार गिराया था. हालांकि पाकिस्तान आज तक इस बात को नकारता रहा है. वहीं भारत को एक मिग-21 विमान गंवाना पड़ा था.



     

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.