ETV Bharat / bharat

ગોધરાકાંડઃ ક્યારે શું થયું?, જાણો સમગ્ર કેસ

author img

By

Published : Dec 11, 2019, 2:42 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ સમગ્ર કેસ

ગોધરાકાંડ
ગોધરાકાંડ

શું હતી સમગ્ર ઘટના?

27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. આ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ અંગે અનેક નેતાઓ અને પોલીસ આધિકારીઓ સામે ગુનાઓ દાખલ થયાં હતાં.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ટોળાએ સાબરમતી એક્ષપ્રેસના ડબ્બાને આગ લાગી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા 59 યાત્રી હુમલામાં મૃત થયાં હતાં. જેના કારણે બીજે દિવસે કોમી હિંસા અને હુલ્લડો શરૂ થયા હતાં. જે જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. જેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મોત થયાં અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા હતાં. આ હિંસા દરમિયાન 536 ધાર્મિક સ્થળોને નુકસાન થયું હતું. જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સામેલ હતાં. અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી. આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓએ હિંદુઓ અને મુસ્લિમોના મૃત્યુને હત્યાકાંડ ગણાવ્યો હતો.

વર્ષ 2002ના ગોધરાકાંડ મામલે 5 આરોપીઓની સજા પર સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટે બે આરોપીઓ ફારૂક ભાણા અને ઈમરાન ઘાંસીને દોષિત જાહેર કર્યા હતા. બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે કે પુરાવાના અભાવે ત્રણ આરોપીઓ હુસૈન સુલેમાન મોહન, કસમ ભમેડી, ફારૂક ધતીયાને નિર્દોષ છોડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ કેસના છ આરોપીઓમાંથી એક કાદર અબ્દુલ ગની પાટડીયાનું 20 ઓગસ્ટ 2017ના રોજ ટ્રાયલ દરમ્યાન મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાક્રમ

27 ફેબ્રુઆરી 2002: અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન પર ટોળાંએ ટ્રેન સળગાવી, જેમાં 59નાં મોત

28 ફેબ્રુઆરી 2002: અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાનો હુમલો, કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત, 31 લાપત્તા જે પાછળથી મૃત જાહેર કરાયા

22 મે 2002: પહેલું આરોપનામું દાખલ થયું, POTA કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહીં

19 ડિસેમ્બર 2002 : બીજું આરોપનામું દાખલ થયું, તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.

3 માર્ચ 2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.

16 એપ્રિલ 2003: ત્રીજું આરોપનામું દાખલ થયું,POTA હેઠળના ગુના દાખલ થયાં

21 નવેમ્બર 2003 : સુપ્રીમ કોર્ટની ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસની તપાસ પર રોક

સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત પહોંચી

16 મે 2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિનો પહેલો અભિપ્રાય

એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી, કેસમાં તપાસ માટે CBIની તપાસ ટીમ રચાઈ

12 ફેબ્રુઆરી 2009: ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA કેનૂન હેઠળના ગુના રદ કર્યાં

એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવા આદેશ આપ્યો.

જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.

30 મે 2010 : ટ્રાયલ કોર્ટના જજની ગોધરા રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત

28 સપ્ટેમ્બર 2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

24 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી થઈ, બાદમાં 22 ફેબ્રુઆરી કરાઈ

25 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટનો ઇનકાર

22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 31ને દોષિત જાહેર કર્યાં, 63 નિર્દોષ જાહેર થયાં

09 ઑક્ટોબર 2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20ને ટ્રાયલ કોર્ટની સજા યથાવત રખાઈ, તો 63 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યાં છે.63ને નિર્દોષ જાહેર કરવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો

શું હતી સમગ્ર ઘટના?

27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. આ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ અંગે અનેક નેતાઓ અને પોલીસ આધિકારીઓ સામે ગુનાઓ દાખલ થયાં હતાં.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ટોળાએ સાબરમતી એક્ષપ્રેસના ડબ્બાને આગ લાગી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા 59 યાત્રી હુમલામાં મૃત થયાં હતાં. જેના કારણે બીજે દિવસે કોમી હિંસા અને હુલ્લડો શરૂ થયા હતાં. જે જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. જેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મોત થયાં અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા હતાં. આ હિંસા દરમિયાન 536 ધાર્મિક સ્થળોને નુકસાન થયું હતું. જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સામેલ હતાં. અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી. આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓએ હિંદુઓ અને મુસ્લિમોના મૃત્યુને હત્યાકાંડ ગણાવ્યો હતો.

વર્ષ 2002ના ગોધરાકાંડ મામલે 5 આરોપીઓની સજા પર સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટે બે આરોપીઓ ફારૂક ભાણા અને ઈમરાન ઘાંસીને દોષિત જાહેર કર્યા હતા. બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે કે પુરાવાના અભાવે ત્રણ આરોપીઓ હુસૈન સુલેમાન મોહન, કસમ ભમેડી, ફારૂક ધતીયાને નિર્દોષ છોડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ કેસના છ આરોપીઓમાંથી એક કાદર અબ્દુલ ગની પાટડીયાનું 20 ઓગસ્ટ 2017ના રોજ ટ્રાયલ દરમ્યાન મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાક્રમ

27 ફેબ્રુઆરી 2002: અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન પર ટોળાંએ ટ્રેન સળગાવી, જેમાં 59નાં મોત

28 ફેબ્રુઆરી 2002: અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાનો હુમલો, કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત, 31 લાપત્તા જે પાછળથી મૃત જાહેર કરાયા

22 મે 2002: પહેલું આરોપનામું દાખલ થયું, POTA કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહીં

19 ડિસેમ્બર 2002 : બીજું આરોપનામું દાખલ થયું, તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.

3 માર્ચ 2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.

16 એપ્રિલ 2003: ત્રીજું આરોપનામું દાખલ થયું,POTA હેઠળના ગુના દાખલ થયાં

21 નવેમ્બર 2003 : સુપ્રીમ કોર્ટની ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસની તપાસ પર રોક

સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત પહોંચી

16 મે 2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિનો પહેલો અભિપ્રાય

એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી, કેસમાં તપાસ માટે CBIની તપાસ ટીમ રચાઈ

12 ફેબ્રુઆરી 2009: ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA કેનૂન હેઠળના ગુના રદ કર્યાં

એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવા આદેશ આપ્યો.

જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.

30 મે 2010 : ટ્રાયલ કોર્ટના જજની ગોધરા રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત

28 સપ્ટેમ્બર 2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

24 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી થઈ, બાદમાં 22 ફેબ્રુઆરી કરાઈ

25 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટનો ઇનકાર

22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 31ને દોષિત જાહેર કર્યાં, 63 નિર્દોષ જાહેર થયાં

09 ઑક્ટોબર 2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20ને ટ્રાયલ કોર્ટની સજા યથાવત રખાઈ, તો 63 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યાં છે.63ને નિર્દોષ જાહેર કરવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો

Intro:Body:

ગોધરાકાંડઃ ક્યારે શું થયું?, જાણો સમગ્ર કેસ



ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ સમગ્ર કેસ 



શું હતી સમગ્ર ઘટના?

27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. આ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ અંગે અનેક નેતાઓ અને પોલીસ આધિકારીઓ સામે ગુનાઓ દાખલ થયાં હતાં.



27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ટોળાએ સાબરમતી એક્ષ્પ્રેસના ડબ્બાને આગ લાગી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા 59 યાત્રી હુમલામાં મૃત થયાં હતાં. જેના કારણે બીજે દિવસે કોમી હિંસા અને હુલ્લડો શરુ થયા હતાં. જે જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. જેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મોત થયાં અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા હતાં. આ હિંસા દરમિયાન 536 ધાર્મિક સ્થળોને નુકશાન થયું હતું. જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સામેલ હતાં. અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી. આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓએ હિંદુઓ અને મુસ્લિમોના મૃત્યુને હત્યાકાંડ ગણાવ્યો હતો. 





વર્ષ 2002ના ગોધરાકાંડ મામલે 5 આરોપીઓની સજા પર સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટે બે આરોપીઓ ફારૂક ભાણા અને ઈમરાન ઘાંસીને દોષિત જાહેર કર્યા હતા. બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે કે પુરાવાના અભાવે ત્રણ આરોપીઓ હુસૈન સુલેમાન મોહન, કસમ ભમેડી, ફારૂક ધતીયાને નિર્દોષ છોડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ કેસના છ આરોપીઓમાંથી એક કાદર અબ્દુલ ગની પાટડીયાનું 20 ઓગસ્ટ 2017ના રોજ ટ્રાયલ દરમ્યાન મોત નીપજ્યું હતું.



સમગ્ર ઘટનાક્રમ

27 ફેબ્રુઆરી-2002: અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન પર ટોળાંએ ટ્રેન સળગાવી, જેમાં 59નાં મોત

28 ફેબ્રુઆરી 2002: અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાનો હુમલો, કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત, 31 લાપત્તા જે પાછળથી મૃત જાહેર કરાયા

22 મે 2002: પહેલું આરોપનામું દાખલ થયું, POTA કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહીં

19 ડિસેમ્બર 2002 : બીજું આરોપનામું દાખલ થયું, તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.

3 માર્ચ-2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.

16 એપ્રિલ-2003: ત્રીજું આરોપનામું દાખલ થયું,POTA હેઠળના ગુના દાખલ થયાં

21 નવેમ્બર 2003 : સુપ્રીમ કોર્ટની ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસની તપાસ પર રોક

સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત પહોંચી

16 મે 2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિનો પહેલો અભિપ્રાય

એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી, કેસમાં તપાસ માટે CBIની તપાસ ટીમ રચાઈ

12 ફેબ્રુઆરી 2009 : ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA કેનૂન હેઠળના ગુના રદ કર્યાં

એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવા આદેશ આપ્યો. 

જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.

30 મે 2010 : ટ્રાયલ કોર્ટના જજની ગોધરા રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત

28 સપ્ટેમ્બર-2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

24 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી થઈ, બાદમાં 22 ફેબ્રુઆરી કરાઈ

25 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટનો ઇનકાર

22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 31ને દોષિત જાહેર કર્યાં, 63 નિર્દોષ જાહેર થયાં

09 ઑક્ટોબર-2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20ને ટ્રાયલ કોર્ટની સજા યથાવત રખાઈ, તો 63 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યાં છે.63ને નિર્દોષ જાહેર કરવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.