ETV Bharat / bharat

VVPATને લઈ આગામી અઠવાડિયે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે વીવીપેટની સ્લીપ સરખામણીની સંખ્યા વધારવાને લઈ જે વિપક્ષી પાર્ટીઓની માંગ હતી તેની સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો છે. 21 વિપક્ષી પાર્ટીઓની પુનર્વિચાર અરજી પર આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

author img

By

Published : May 3, 2019, 2:34 PM IST

ians

સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ચૂંટણી પંચને તમામા વિધાનસભા ક્ષેત્રની એકથી લઈ પાંચ મતદાન મથકો પર ઈવીએમની વીવીપેટ સાથે સરખામણી કરવાનો આદેશ આપ્યો હતો.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંનદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટેના આદેશની સમીક્ષા કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, એકથી પાંચ મતદાન મથકોની સરખામણીની સંખ્યા યોગ્ય નથી તથા કોર્ટના નિર્ણથી જ સંતુષ્ટ નથી.

આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની ખંડપીઠે તુરંત જ આ અંગે સુનાવણી કરવા ભલામણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ચૂંટણી પંચને તમામા વિધાનસભા ક્ષેત્રની એકથી લઈ પાંચ મતદાન મથકો પર ઈવીએમની વીવીપેટ સાથે સરખામણી કરવાનો આદેશ આપ્યો હતો.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંનદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટેના આદેશની સમીક્ષા કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, એકથી પાંચ મતદાન મથકોની સરખામણીની સંખ્યા યોગ્ય નથી તથા કોર્ટના નિર્ણથી જ સંતુષ્ટ નથી.

આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની ખંડપીઠે તુરંત જ આ અંગે સુનાવણી કરવા ભલામણ કરી હતી.

Intro:Body:

VVPATને લઈ આગામી અઠવાડિયે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી



નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે વીવીપેટની સ્લીપ સરખામણીની સંખ્યા વધારવાને લઈ જે વિપક્ષી પાર્ટીઓની માંગ હતી તેની સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો છે. 21 વિપક્ષી પાર્ટીઓની પુનર્વિચાર અરજી પર આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.



સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ચૂંટણી પંચને તમામા વિધાનસભા ક્ષેત્રની એકથી લઈ પાંચ મતદાન મથકો પર ઈવીએમની વીવીપેટ સાથે સરખામણી કરવાનો આદેશ આપ્યો હતો.



આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંનદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટેના આદેશની સમીક્ષા કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, એકથી પાંચ મતદાન મથકોની સરખામણીની સંખ્યા યોગ્ય નથી તથા કોર્ટના નિર્ણથી જ સંતુષ્ટ નથી.

 

આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની ખંડપીઠે તુરંત જ આ અંગે સુનાવણી કરવા ભલામણ કરી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.