ETV Bharat / bharat

કોરોનાને કારણે 20 વર્ષ બાદ પરત ફરેલા વ્યક્તિના પરિવારમાં ખુશીનો માહોલ

પશ્ચિમ બંગાળના આસનસોલના બર્નપુરનો રહેવાસી સુરેશ પ્રસાદ 20 વર્ષ પહેલા પત્ની સાથે ગુસ્સે થયા બાદ ગુસ્સામાં પોતાનું ઘર છોડીને ગયો હતો. પરંતુ દેશમાં કોરોના રોગચાળો ફેલાવાને કારણે તે હવે પત્ની પાસે પાછો ફર્યો છે.

author img

By

Published : May 29, 2020, 11:45 AM IST

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ

કોલકાતા: પશ્ચિમ બંગાળના આસનસોલના બર્નપુરમાં રહેતો સુરેશ પ્રસાદ 20 વર્ષ પહેલા પત્ની સાથે ગુસ્સે થયા બાદ ગુસ્સામાં પોતાનો ઘર છોડીને ગયો હતો. પરંતુ દેશમાં કોરોના રોગચાળો ફેલાવાને કારણે તે હવે પત્ની પાસે પાછો ફર્યો છે.

આ વિશે સુરેશ પ્રસાદે જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી દિલ્હીમાં તે મજૂરી કરતો હતો. પરંતુ જ્યારે સ્ક્રીનિંગ શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે સુરેશ દિલ્હીનો નહીં પણ બંગાળનો છે. તે પછી તેને આસનસોલ મોકલવામાં આવ્યો હતો.

તે જ સમયે, તેની પત્ની ઉર્મિલા પ્રસાદ પણ 20 વર્ષ પછી પતિને પરત ઘરે આવેલો જોઈને ખૂબ ખુશ છે. જો કે સુરેશ પ્રસાદને 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રોકાવું પડશે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના આસનસોલના બર્નપુરમાં રહેતો સુરેશ પ્રસાદ 20 વર્ષ પહેલા પત્ની સાથે ગુસ્સે થયા બાદ ગુસ્સામાં પોતાનો ઘર છોડીને ગયો હતો. પરંતુ દેશમાં કોરોના રોગચાળો ફેલાવાને કારણે તે હવે પત્ની પાસે પાછો ફર્યો છે.

આ વિશે સુરેશ પ્રસાદે જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી દિલ્હીમાં તે મજૂરી કરતો હતો. પરંતુ જ્યારે સ્ક્રીનિંગ શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે સુરેશ દિલ્હીનો નહીં પણ બંગાળનો છે. તે પછી તેને આસનસોલ મોકલવામાં આવ્યો હતો.

તે જ સમયે, તેની પત્ની ઉર્મિલા પ્રસાદ પણ 20 વર્ષ પછી પતિને પરત ઘરે આવેલો જોઈને ખૂબ ખુશ છે. જો કે સુરેશ પ્રસાદને 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રોકાવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.