ETV Bharat / bharat

ભારતમાં રહેતા વિદેશીઓના વિઝા, ઈ-વિઝાની અવધિ વધારાઈ - foreigners

કોરોનાના સંક્રમણને રોકવા 24 માર્ચે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે વિદેશી નાગરિકો દેશમાં ફસાયેલા છે. સરકારે સોમવારે કોવિડ -19ને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝા 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

ો
ભારતમાં રહેતા વિદેશીઓની વિઝા, ઈ-વિઝાની અવધિ વધારાઈ
author img

By

Published : Apr 13, 2020, 8:18 PM IST

નવી દિલ્હી : સરકારે સોમવારે કોવિડ -19ને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝાને 30 એપ્રિલ સુધી વધાર્યા હોવાની માહિતી ગૃહ મંત્રાલયે જણાવી છે.

આ રોગના ફેલાવાને રોકવા માટે 24 માર્ચે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે વિદેશી નાગરિકો દેશમાં ફસાયેલા છે.

ગૃહ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે "નિયમિત વિઝા, ઇ-વિઝા અથવા સ્ટે શરત, આવા વિદેશી નાગરિકો કે જેઓ વિશ્વના ઘણા ભાગોમાં COVID-19ના ફેલાવાને કારણે ભારતમાં ફસાયેલા છે. ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે. 1 ફેબ્રુઆરી (મધરાત)થી 30 એપ્રિલ (મધરાત) સુધી લંબાવવામાં આવશે.

નવી દિલ્હી : સરકારે સોમવારે કોવિડ -19ને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝાને 30 એપ્રિલ સુધી વધાર્યા હોવાની માહિતી ગૃહ મંત્રાલયે જણાવી છે.

આ રોગના ફેલાવાને રોકવા માટે 24 માર્ચે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે વિદેશી નાગરિકો દેશમાં ફસાયેલા છે.

ગૃહ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે "નિયમિત વિઝા, ઇ-વિઝા અથવા સ્ટે શરત, આવા વિદેશી નાગરિકો કે જેઓ વિશ્વના ઘણા ભાગોમાં COVID-19ના ફેલાવાને કારણે ભારતમાં ફસાયેલા છે. ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે. 1 ફેબ્રુઆરી (મધરાત)થી 30 એપ્રિલ (મધરાત) સુધી લંબાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.