પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગૌતમના આતંકી સાથે સંબંધ હતા. આ જાણકારી અર્બન નક્સલની અન્ય આરોપી રોન વિલ્સનના લેપટોપથી મળી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નવલખા પરવેઝ ખાન નામક શખ્સના સંપર્કમાં હતો, જે હિઝબુલનો કમાન્ડર હતો.
ન્યાયાધીશ રંજીત મોરે અને ન્યાયાધીશ ભારતી ડાંગરેની બેન્ચ ગૌતમ નવલખાના કેસમાં સુનાવણી કરી રહ્યા છે. પૂણે પોલીસ તરફથી અરૂણા પાઈ અને નવલખાની તરફથી યુગ ચૌધરી હાઈકોર્ટમાં આ મામલો લડી રહ્યા છે.