ETV Bharat / bharat

રોહિત વેમુલાની આત્મહત્યાને 4 વર્ષ પૂર્ણ, DU વિદ્યાર્થીઓએ કરી નિષ્પક્ષ તપાસની માગ - Rohit Vemula's suicide note

નવી દિલ્હીઃ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાને 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 17 જાન્યુઆરી 2016ના રોજ તેણે આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાનો કેસ હજુ પણ ગુંચવાયેલો છે. તેમજ આત્મહત્યાનું કારણ પણ અકબંધ છે. પરંતુ શનિવારે દિલ્હી યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને સંગઠનોએ રોહિતને યાદ કરતા તેમનો અંતિમ પત્ર વાંચ્યો હતો.

four-years-after-rohit-vemulas-suicide-students-recalled-reading-his-last-letter
four-years-after-rohit-vemulas-suicide-students-recalled-reading-his-last-letter
author img

By

Published : Jan 18, 2020, 7:31 PM IST

વિદ્યાર્થીઓએ રોહિતનો છેલ્લો પત્ર વાંચ્યો કે, તે પોતાના જીવનથી ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો હતો. તેમજ કેટલાય મહિનાઓથી યુનિવર્સિટી દ્વારા તેની સ્કૉલરશીપ આપવામાં આવી નહોતી. જેના કારણે તે ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. જો કે, તેણે પત્રમાં આત્મહત્યા માટે કોઈને જવાબદાર ઠેરવ્યું નથી.

રોહિત વેમુલાની આત્મહત્યાને 4 વર્ષ પૂર્ણ, DU વિદ્યાર્થીઓએ તેનો છેલ્લો પત્ર વાંચી કર્યો યાદ

આ સમગ્ર ઘટનાને યાદ કરતા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આ રીતસરની હત્યા હતી. જે પ્રશાસન દ્વારા કરાયેલી હતી. આ પ્રદર્શનમાં દિલ્હી યુનિવર્સિટી સહિત જામિયાના પણ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ સંદર્ભે જામિયા એક વિદ્યાર્થીએ કહ્યું કે, પ્રશાસને રોહિતને ખૂબ માનસિક ત્રાસ આપ્યો. તેની શિષ્યવૃતિ અટકાવી દીધી હતી.

Four years after Rohit Vemula's suicide, students recalled reading his last letter
રોહિત વેમુલાની આત્મહત્યાને 4 વર્ષ પૂર્ણ, DU વિદ્યાર્થીઓએ તેનો છેલ્લો પત્ર વાંચી કર્યો યાદ

રોહિત ગરીબ પરિવારનો હોવાથી કેટલીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ તેને હૉસ્ટેલમાંથી પણ કાઢી મુકાયો હતો. જેના કારણે તે હૉસ્ટેલની બહાર તંબુ તાણી રહેતો હતો. પરંતુ જ્યારે આ બધી સમસ્યાઓ સામે હારી જતા તેણે પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. હાલ વિદ્યાર્થીઓએ માંગણી કરી છે, કે રોહિતના મૃત્યુની નિષ્પક્ષ તપાસ કરવામાં આવવી જોઈએ.

વિદ્યાર્થીઓએ રોહિતનો છેલ્લો પત્ર વાંચ્યો કે, તે પોતાના જીવનથી ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો હતો. તેમજ કેટલાય મહિનાઓથી યુનિવર્સિટી દ્વારા તેની સ્કૉલરશીપ આપવામાં આવી નહોતી. જેના કારણે તે ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. જો કે, તેણે પત્રમાં આત્મહત્યા માટે કોઈને જવાબદાર ઠેરવ્યું નથી.

રોહિત વેમુલાની આત્મહત્યાને 4 વર્ષ પૂર્ણ, DU વિદ્યાર્થીઓએ તેનો છેલ્લો પત્ર વાંચી કર્યો યાદ

આ સમગ્ર ઘટનાને યાદ કરતા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આ રીતસરની હત્યા હતી. જે પ્રશાસન દ્વારા કરાયેલી હતી. આ પ્રદર્શનમાં દિલ્હી યુનિવર્સિટી સહિત જામિયાના પણ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ સંદર્ભે જામિયા એક વિદ્યાર્થીએ કહ્યું કે, પ્રશાસને રોહિતને ખૂબ માનસિક ત્રાસ આપ્યો. તેની શિષ્યવૃતિ અટકાવી દીધી હતી.

Four years after Rohit Vemula's suicide, students recalled reading his last letter
રોહિત વેમુલાની આત્મહત્યાને 4 વર્ષ પૂર્ણ, DU વિદ્યાર્થીઓએ તેનો છેલ્લો પત્ર વાંચી કર્યો યાદ

રોહિત ગરીબ પરિવારનો હોવાથી કેટલીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ તેને હૉસ્ટેલમાંથી પણ કાઢી મુકાયો હતો. જેના કારણે તે હૉસ્ટેલની બહાર તંબુ તાણી રહેતો હતો. પરંતુ જ્યારે આ બધી સમસ્યાઓ સામે હારી જતા તેણે પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. હાલ વિદ્યાર્થીઓએ માંગણી કરી છે, કે રોહિતના મૃત્યુની નિષ્પક્ષ તપાસ કરવામાં આવવી જોઈએ.

Intro:हैदराबाद यूनिवर्सिटी के छात्र रोहित वेमुला की आत्महत्या को 4 साल पूरे हो चुके हैं, 17 जनवरी 2016 को उन्होंने आत्महत्या की थी. जिसको लेकर अभी भी तस्वीरें साफ नहीं हो पाई है. और ना ही यह पता चल पाया है कि आखिरकार क्यों दलित छात्र रोहित वेमुला ने आत्महत्या की थी, लेकिन आज दिल्ली विश्वविद्यालय के तमाम छात्रों और संगठनों ने रोहित को याद करते हुए उनका आखिरी खत पढ़ा.


Body:छात्रों ने पढ़ा रोहित का आखरी खत
छात्रों ने रोहित के आखिरी खत में पढ़ा कि वह अपनी जिंदगी से बेहद हताश और निराश हो चुके थे, यहां तक कि कई महीनों से विश्वविद्यालय द्वारा उनकी स्कॉलरशिप भी नहीं दी जा रही थी. इसके चलते ही वो काफी परेशानियों से गुजर आए थे. हालांकि उन्होंने अपने खत में अपनी आत्महत्या के लिए किसी को जिम्मेदार नहीं ठहराया.

जामिया और DU के छात्रों ने किया रोहित को याद
लेकिन उनको याद करते हुए प्रदर्शन कर रहे छात्रों को यही कहना था कि यह सरासर एक हत्या थी, जो प्रशासन द्वारा की गई थी. इस प्रदर्शन में दिल्ली विश्वविद्यालय समेत जामिया के भी छात्र शामिल हुए. जिसको लेकर जामिया के छात्र अतीव ने कहा कि प्रशासन ने रोहित को काफी प्रताड़ित किया उनकी स्कॉलरशिप रोक दी गई थी, वह भी गरीब परिवार से थे जिसके कारण वह कई समस्याओं से गुजर रहे थे, यहां तक कि उन्हें हॉस्टल से भी निकाल दिया गया था. जिसके चलते वह हॉस्टल के बाहर टेंट लगाकर रह रहे थे, लेकिन इन सब समस्याओं से जब उनकी लड़ने की शक्ति खत्म हो गई, तो उन्होंने अपनी जिंदगी को खत्म करने का रास्ता अपनाया.


Conclusion:छात्रों ने की रोहित की आत्महत्या की जांच की मांग
इसके साथ ही छात्र लक्ष्मण का कहना था कि आज पूरे 4 साल हो चुके हैं लेकिन रोहित की आत्महत्या को लेकर कोई गिरफ्तारी नहीं हुई है, आखिरकार रोहित ने क्यों आत्महत्या की. इसके लिए कौन जिम्मेदार है. इसको लेकर प्रशासन ने कोई जांच नहीं की, यहां तक कि रोहित वेमुला की आत्महत्या के बाद लगातार रोहित एक्ट की बात की जा रही है, लेकिन अभी तक उसके लिए भी कोई कदम नहीं उठाए गए हैं.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.