ETV Bharat / bharat

સરહદી વિસ્તારમાં મુશળધાર વરસાદને લીધે બિહારમાં પૂરની સ્થિતિ, 18 લાખ લોકો પ્રભાવિત

પટના: બિહારમાં પૂરને કારણે કેટલાંક જિલ્લામાં પૂરની સ્થિતી વિકરાળ બની છે. રાજ્યના 11 જિલ્લાઓ પૂરની ઝપટમાં આવ્યા છે. તો આ પુરને કારણે અંદાજે 18 લાખ લોકો પુરથી અસરગ્રસ્ત થયા છે. પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવા માટે NDRF અને SDRF ની ટીમને તૈનાત કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અહેવાલ મુજબ, નેપાળ સરહદની નજીકના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે રાજ્યની પાંચ નદીઓ ડેન્જર ઝોનમાં આવી ગઈ છે.

author img

By

Published : Jul 15, 2019, 12:22 PM IST

પટના

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કેટલાંક જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા હવાઈ સર્વેક્ષણ કર્યુ હતું.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

અહેવાલમાં મળતી વિગતો મુજબ, પૂરથી થયેલા 4 લોકોના મૃત્યુમાં અરરિયામાં 2 લોકો જ્યારે શિવહર અને કિશનગંજમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

રાજ્યના 9 જિલ્લાઓમાં શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા અને મુઝફ્ફરપુરના 55 વિભાગોમાં કુલ17,96,535 લોકો પ્રભાવિત થયા છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

મળતી વિગતો મુજબ, પૂરને કારણે સૌથી વઘુ સીતામઢીમાં લોકો અસરગ્રસ્ત થયા છે. અહિં અંદાજે 11 લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે. જેના બાદ અરરિયામાં 5 લાખ લોકો પુરનો સામનો કરી રહ્યા છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

પુરથી પ્રભાવિત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની 13 ટીમને તૈનાત કરવામાં આવી છે.
પ્રશાસને 45053 લોકોને આશરો આપવા માટે 152 રાહત શિબિર શરૂ કર્યા છે. જ્યારે 252 જેટલી ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

સતત મુશળધાર વરસાદવે કારણે રાજ્યમાં 5 નદીઓ બાગમતિ, કમલા બલાન, લાલબક્યા, અધવારા અને મહાનંદા જેટલી કેટલાંક વિસ્તારોમાં ઉપરથી વહી રહી છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

પટનાના હવામાન વિભાગ કેન્દ્રએ આગામી ચાર દિવસોમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કેટલાંક જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા હવાઈ સર્વેક્ષણ કર્યુ હતું.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

અહેવાલમાં મળતી વિગતો મુજબ, પૂરથી થયેલા 4 લોકોના મૃત્યુમાં અરરિયામાં 2 લોકો જ્યારે શિવહર અને કિશનગંજમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

રાજ્યના 9 જિલ્લાઓમાં શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા અને મુઝફ્ફરપુરના 55 વિભાગોમાં કુલ17,96,535 લોકો પ્રભાવિત થયા છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

મળતી વિગતો મુજબ, પૂરને કારણે સૌથી વઘુ સીતામઢીમાં લોકો અસરગ્રસ્ત થયા છે. અહિં અંદાજે 11 લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે. જેના બાદ અરરિયામાં 5 લાખ લોકો પુરનો સામનો કરી રહ્યા છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

પુરથી પ્રભાવિત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની 13 ટીમને તૈનાત કરવામાં આવી છે.
પ્રશાસને 45053 લોકોને આશરો આપવા માટે 152 રાહત શિબિર શરૂ કર્યા છે. જ્યારે 252 જેટલી ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

સતત મુશળધાર વરસાદવે કારણે રાજ્યમાં 5 નદીઓ બાગમતિ, કમલા બલાન, લાલબક્યા, અધવારા અને મહાનંદા જેટલી કેટલાંક વિસ્તારોમાં ઉપરથી વહી રહી છે.

પટના
પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

પટનાના હવામાન વિભાગ કેન્દ્રએ આગામી ચાર દિવસોમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/bihar-fears-floods-as-heavy-rains-swell-rivers-2/na20190715102922504





बिहार : बाढ़ से स्थिति गंभीर, चार की मौत, 18 लाख लोग प्रभावित



पटना: बिहार में बाढ़ की स्थिति गंभीर हो गई. बाढ़ से राज्य के नौ जिलों में चार लोगों की मौत हो गई और करीब 18 लाख लोग प्रभावित हुए हैं. आपदा प्रबंधन विभाग की रिपोर्ट के मुताबिक नेपाल की सीमा से लगे क्षेत्रों में मूसलाधार बारिश राज्य की पांच नदियां खतरे के निशान से ऊपर बह रही है.



मुख्यमंत्री नीतीश कुमार ने कुछ जिलों के बाढ़ प्रभावित इलाके का हवाई सर्वेक्षण किया.





रिपोर्ट में कहा गया है कि कुल चार मौतों में अररिया में दो लोग जबकि शिवहर और किशनगंज में एक-एक व्यक्ति की मौत हो गयी.





राज्य के नौ जिलों-शिवहर, सीतामढी, पूर्वी चंपारण, मधुबनी, अररिया, किशनगंज, सुपौल, दरभंगा और मुजफ्फरपुर के 55 प्रखंडों में बाढ़ से कुल 17,96,535 आबादी प्रभावित हुई है.





रिपोर्ट में कहा गया है कि सबसे ज्यादा सीतामढ़ी जिला प्रभावित हुआ है. यहां करीब 11 लाख लोग प्रभावित हुए हैं. इसके बाद अररिया में पांच लाख लोग बाढ़ का सामना कर रहे हैं.

 



प्रभावित जिलों में राहत और बचाव अभियान चलाने के लिए एनडीआरएफ और एसडीआरएफ के 13 दल तैनात किए गए हैं.





प्रशासन ने 45,053 लोगों को शरण देने के लिए 152 राहत शिविर खोले हैं जबकि 251 सामुदायिक रसोई की व्यवस्था की गयी है.





मुख्यमंत्री ने बाढ की स्थिति की समीक्षा के लिए उच्च स्तरीय बैठक की. बाद में उन्होंने दरभंगा, मधुबनी, शिवहर, सीमामढ़ी और पूर्वी चंपारण जिलों के बाढ़ प्रभावित इलाके का हवाई सर्वेक्षण किया.





बैठक में मुख्यमंत्री ने अधिकारियों को राहत शिविरों में बाढ़ प्रभावित लोगों के लिए समुचित व्यवस्था पर नजर रखने के निर्देश दिए.





लगातार बारिश से राज्य में पांच नदियां बागमती, कमला बलान, लालबकया, अधवारा और महानंदा कई जगहों पर खतरे के निशान से ऊपर बह रही है.







पटना के मौसम विज्ञान केंद्र ने अगले चार दिनों में कई जगहों पर बारिश का अनुमान जाहिर किया है.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.