ETV Bharat / bharat

મુશળધાર વરસાદના કારણે બિહારમાં પૂરનું તાંડવ, આશરે 65 લોકોના મોત

પટના: બિહારમાં પ્રલયકારી પૂર તાંડવ કરી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ પૂરમાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. પ્રદેશમાં અત્યાર સુધી પૂરને કારણે 65 લોકો તેના જીવ ગુમાવી ચૂક્યા છે. તો બીજી તરફ કેટલાંક લોકો લાપતા છે.

author img

By

Published : Jul 17, 2019, 10:16 AM IST

પટના

ચારેય તરફ મંડરાઈ રહ્યું તાંડવ

આંકડાની વાત કરીએ તો મોતિહારીમાં 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે પ્રશાસને 14 લોકોના મૃત્યુની પુષ્ટી કરી છે. અરરિયામાં 14 લોકોના મોત થયા છે. જ્યારે પ્રશાસન તરફથી 10 લોકોના મોતની પુષ્ટી કરાઈ છે.

પટના
બિહારમાં પૂરનો કહેર

મધુબનીમાં 4 લોકોના મોત

તો મધુબનીમાં આ ભયંકર પૂરને કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. આપત્તિ સંચાલન વિભાગે (ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ) આ બાબતની પુષ્ટી કરી છે. કિશનગંજમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. સીતામઢીમાં પણ 4 લોકો આ ભયંકર પૂરનો શિકાર થઈ ચૂક્યા છે.

પટના
બિહારમાં પુરનો કહેર

શિવહરમાં 6 બાળકીઓના મોત

સુપૌલમાં મૃતકોનો આંકડો 5 પર પહોચ્યો છે. જ્યારે શિવહરમાં 6 બાળકીઓના મોત થયા છે. મુઝફ્ફરપુરમાં 2 બાળકોના મોત થયા છે. દરભંગામાં પણ પૂરને કારણે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામ્યા છે.

પટના
બિહારમાં પુરનો કહેર

12 જિલ્લાના 22 લાખ લોકો પુરથી પ્રભાવિત

જણાવી દઈએ કે, સૂબેમાં 12 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. 22 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. સરકાર આ સમસ્યાને પહોંચી વળવા તંત્રએ સંપૂર્ણ પણે પોતાની તૈયારી દાખવી છે.

ચારેય તરફ મંડરાઈ રહ્યું તાંડવ

આંકડાની વાત કરીએ તો મોતિહારીમાં 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે પ્રશાસને 14 લોકોના મૃત્યુની પુષ્ટી કરી છે. અરરિયામાં 14 લોકોના મોત થયા છે. જ્યારે પ્રશાસન તરફથી 10 લોકોના મોતની પુષ્ટી કરાઈ છે.

પટના
બિહારમાં પૂરનો કહેર

મધુબનીમાં 4 લોકોના મોત

તો મધુબનીમાં આ ભયંકર પૂરને કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. આપત્તિ સંચાલન વિભાગે (ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ) આ બાબતની પુષ્ટી કરી છે. કિશનગંજમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. સીતામઢીમાં પણ 4 લોકો આ ભયંકર પૂરનો શિકાર થઈ ચૂક્યા છે.

પટના
બિહારમાં પુરનો કહેર

શિવહરમાં 6 બાળકીઓના મોત

સુપૌલમાં મૃતકોનો આંકડો 5 પર પહોચ્યો છે. જ્યારે શિવહરમાં 6 બાળકીઓના મોત થયા છે. મુઝફ્ફરપુરમાં 2 બાળકોના મોત થયા છે. દરભંગામાં પણ પૂરને કારણે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામ્યા છે.

પટના
બિહારમાં પુરનો કહેર

12 જિલ્લાના 22 લાખ લોકો પુરથી પ્રભાવિત

જણાવી દઈએ કે, સૂબેમાં 12 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. 22 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. સરકાર આ સમસ્યાને પહોંચી વળવા તંત્રએ સંપૂર્ણ પણે પોતાની તૈયારી દાખવી છે.

Intro:Body:





https://www.etvbharat.com/hindi/bihar/city/patna/flood-situation-worsens-in-bihar/bh20190717074941507



बिहार में बाढ़ का कहर, अब तक 65 की मौत





पटना: बिहार में प्रलयकारी बाढ़ तांडव मचा रही है. हर साल की तरह इस बार भी इसमें लोगों की जान जा रही है. प्रदेश में अब तक बाढ़ से 65 लोगों की जान जा चुकी है. वहीं कई लोग अभी भी लापता हैं.



चारों तरफ मौत का तांडव





आंकड़ों की बात करें तो मोतिहारी में 21 लोगों की मौत हुई है. हालांकि प्रशासन ने 14 मौतों की पुष्टि की है. अररिया में 14 लोगों की मौत हुई है. जबकि प्रशासन की तरफ से 10 लोगों के मौत की पुष्टि की गई.



मधुबनी में 4 मौतें



वहीं मधुबनी में इस भीषण बाढ़ से 7 लोगों की अबतक मौत हो चुकी है. आपदा प्रबंधन विभाग ने इसकी पुष्टि की है. किशनगंज में 4 लोगों की मौत हो चुकी है. सीतामढ़ी में भी 4 लोगों बाढ़ के शिकार हो चुके हैं.



शिवहर में 6 बच्चियों की मौत 





सुपौल में मरने वालों का आंकड़ा 5 है. जबकि शिवहर में 6 बच्चियों की मौत हुई है. मुजफ्फरपुर में 2 बच्चों की मौत हुई है. दरभंगा में भी बाढ़ अबतक दो लोगों को लील चुका है.



12 जिलों के 22 लाख लोग प्रभावित

बता दें कि सूबे के 12 जिले बाढ़ से प्रभावित हैं. 22 लाख लोग इसकी चपेट में हैं. सरकार हर संभव तरीके से लोगों को उबारने की कोशिश में जुटी हुई है. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.