ETV Bharat / bharat

દિલ્હીમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય છે, લોકો અફવાથી દૂર રહે - મોટા ભાગના વિસ્તારોમાં હિંસા

દિલ્હીના અમુક વિસ્તારમાં હિંસાની અફવા ફેલાયા બાદ દિલ્હી પોલીસે PROને પણ બયાન રજૂ કરવું પડ્યું હતું, તેમને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

દિલ્હીમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય છે, લોકો અફવાથી દૂર રહે
દિલ્હીમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય છે, લોકો અફવાથી દૂર રહે
author img

By

Published : Mar 2, 2020, 10:58 AM IST

Updated : Mar 2, 2020, 11:36 AM IST

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની આગ તો શાંત થઇ ચુકી છે, પણ હાલ અસામાજિક તત્વો દ્વારા દિલ્હીના અલગ-અલગ વિસ્તામાં અફવા ફેલાવામાં આવી રહી છે. જો કે, હાલ સ્થિતિ સામાન્ય છે.

  • Security Update

    Entry & exit gates of all stations are open.

    Normal service has resumed.

    — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વનું છે કે, અફવા ફેલાયાના થોડા સમય બાદ દિલ્હી પોલીસનું બયાન સામે આવ્યું કે, ગોળીબારીની વાત અફવા છે અને આ પ્રકારની કોઇ પણ ઘટના થઇ નથી. દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોની એટ્રી અને એક્ઝિટ લગભગ એક કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. DMRCની અને મેટ્રો સ્ટેશન બંધ કરવાને લઇને ટ્વીટ કરવામાં આવ્યું હતું અને થોડા સમય બાદ ફરી ટ્વીટ કરી DMRCએ દરેક સ્ટેશન ખોલવાની જાહેરાત કરી હતી.

  • Deputy Commissioner of Police, West Delhi: A rumor has been noticed that there is some tension in Khyala-Raghubir Nagar area of West District. There is no truth behind it. All are requested to keep calm as the situation is absolutely normal & peaceful. pic.twitter.com/4k4IuTydNO

    — ANI (@ANI) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વેસ્ટ દિલ્હીના પોલીસ કમિશ્નરએ ટ્વીટ કર્યું કે, ખ્યાલા અને રઘુવીર નગર વિસ્તારોને લઇને જે અફવા ફેલાવામાં આવી રહી છે, આ સાથે દિલ્હી પોલીસએ આ અફવાનું ખંડન કરેે છે.

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની આગ તો શાંત થઇ ચુકી છે, પણ હાલ અસામાજિક તત્વો દ્વારા દિલ્હીના અલગ-અલગ વિસ્તામાં અફવા ફેલાવામાં આવી રહી છે. જો કે, હાલ સ્થિતિ સામાન્ય છે.

  • Security Update

    Entry & exit gates of all stations are open.

    Normal service has resumed.

    — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વનું છે કે, અફવા ફેલાયાના થોડા સમય બાદ દિલ્હી પોલીસનું બયાન સામે આવ્યું કે, ગોળીબારીની વાત અફવા છે અને આ પ્રકારની કોઇ પણ ઘટના થઇ નથી. દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોની એટ્રી અને એક્ઝિટ લગભગ એક કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. DMRCની અને મેટ્રો સ્ટેશન બંધ કરવાને લઇને ટ્વીટ કરવામાં આવ્યું હતું અને થોડા સમય બાદ ફરી ટ્વીટ કરી DMRCએ દરેક સ્ટેશન ખોલવાની જાહેરાત કરી હતી.

  • Deputy Commissioner of Police, West Delhi: A rumor has been noticed that there is some tension in Khyala-Raghubir Nagar area of West District. There is no truth behind it. All are requested to keep calm as the situation is absolutely normal & peaceful. pic.twitter.com/4k4IuTydNO

    — ANI (@ANI) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વેસ્ટ દિલ્હીના પોલીસ કમિશ્નરએ ટ્વીટ કર્યું કે, ખ્યાલા અને રઘુવીર નગર વિસ્તારોને લઇને જે અફવા ફેલાવામાં આવી રહી છે, આ સાથે દિલ્હી પોલીસએ આ અફવાનું ખંડન કરેે છે.

Last Updated : Mar 2, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.