ETV Bharat / bharat

વિદેશપ્રધાન જયશંકર 7 જુને ભૂટાન પ્રવાસ પર જશે

author img

By

Published : Jun 6, 2019, 10:33 PM IST

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ જયશંકર પોતાની પહેલી યાત્રા માટે ભુટાન જવાના છે. વિદેશ પ્રધાન બન્યા બાદ આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે.

વિદેશ પ્રધાન એસ જયશંકર 7 જુને ભૂટાન પ્રવાસ પર જશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું છે કે, વિદેશ પ્રધાન એસ જયશંકર 7-8 જુને ભૂટાન જશે. આ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકશે. પોતાની યાત્રા દરમિયાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ સાથે મુલાકાત કરશે. તેમજ જયશંકર ડૉ ટાંડી દોરજી સાથે પણ મુલાકાત કરશે.

વિદેશ પ્રધાન એસ જયશંકર 7 જુને ભૂટાન પ્રવાસ પર જશે

વિદેશ પ્રધાનની યાત્રા દરમિયાન બંને પક્ષ દ્વિપક્ષીય સંબંધો ઉચ્ચ સ્તરના વિનિમય અને આર્થિક વિકાસ તથા હાઈડ્રો પાવર સહયોગ અંગે ચર્ચા કરશે. જણાવી દઈએ કે 2014 માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ભુટાનને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ તેમની પ્રથમ વિદેશી સફર તરીકે પસંદ કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું છે કે, વિદેશ પ્રધાન એસ જયશંકર 7-8 જુને ભૂટાન જશે. આ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકશે. પોતાની યાત્રા દરમિયાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ સાથે મુલાકાત કરશે. તેમજ જયશંકર ડૉ ટાંડી દોરજી સાથે પણ મુલાકાત કરશે.

વિદેશ પ્રધાન એસ જયશંકર 7 જુને ભૂટાન પ્રવાસ પર જશે

વિદેશ પ્રધાનની યાત્રા દરમિયાન બંને પક્ષ દ્વિપક્ષીય સંબંધો ઉચ્ચ સ્તરના વિનિમય અને આર્થિક વિકાસ તથા હાઈડ્રો પાવર સહયોગ અંગે ચર્ચા કરશે. જણાવી દઈએ કે 2014 માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ભુટાનને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ તેમની પ્રથમ વિદેશી સફર તરીકે પસંદ કર્યું હતું.

Intro:Body:

विदेश मंत्री एस जयशंकर का पहला विदेशी दौरा, 7 जून को जाएंगे भूटान





नई दिल्ली: विदेश मंत्री एस जयशंकर अपनी पहली यात्रा के तौर पर भूटान जाने वाले है. विदेश मंत्री बनने के बाद यह उनका पहला विदेशी दौरा होगा.



विदेश मंत्रालय के प्रवक्ता रवीश कुमार ने बताया कि विदेश मंत्री एस जयशंकर 7-8 जून को भूटान यात्रा पर रहेंगे. इस दौरान दोनों देशों का मकसद अपने द्विपक्षीय संबंधों को मजबूत करने पर रहेगा.



कहा जा रहा है कि विदेश मंत्री एस जयशंकर पीएम मोदी के नक्शेकदम पर चलेंगे.



अपनी यात्रा के दौरान जयशंकर भूटान के राजा जिग्मे खेसर नामग्याल से मुलाकात करेंगे. वहां भूटान के पीएम डॉ लोटेय शेरिंग भी होंगे. जयशंकर अपने समकक्ष डॉ टांडी दोरजी से भी मुलाकात करेंगे.



विदेश मंत्री की यात्रा के दौरान दोनों पक्ष द्विपक्षीय संबंधों, उच्च-स्तरीय आदान-प्रदान, आर्थिक विकास और जल-विद्युत सहयोग पर चर्चा करेंगे.



आपको बता दें कि 2014 में सत्ता में आने के बाद पीएम मोदी ने अपनी सरकार की नेबरहुड फर्स्ट पॉलिसी के तहत भूटान को अपनी पहली विदेश यात्रा के रूप में चुना था.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.