ETV Bharat / bharat

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કમલ શર્માનું નિધન - ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કમલ શર્માનું નિધન

નવી દિલ્હી: પંજાબમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીના સદ્સ્ય કમલ શર્માનું નિધન થયું છે.મળતી માહાતી મુજબ, તેમને હાર્ટ અટેક આવવાથી તેમનું નિધન થયું છે.

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કમલ શર્માનું નિધન
author img

By

Published : Oct 27, 2019, 11:10 AM IST

રવિવારના રોજ સવારે 7 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

રવિવારના રોજ સવારે 7 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.