ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અથડામણમાં બે આંતકીને ઠાર કરાયા છે. જ્યારે એક CRPF જવાન શહીદ થયો છે, તો અન્યને ગંભીર ઈજા પહોંચી છે.

author img

By

Published : Feb 5, 2020, 2:10 PM IST

-jammu-kashmir
-jammu-kashmir

મળતી માહિતી પ્રમાણે, આતંકીઓએ શ્રીનગરમાં પરિમ પોરોના ચેક-પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ જગ્યા લવાઈપોરામાં આવેલી છે. જ્યાં ફાયરિંગ દરમિયાન બે આતંકીના મોત થયા હતા, તો એક CRPF જવાન શહીદ થયો હતો. જ્યારે અન્યને જવાનને ગંભીર ઈજા પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ અથડામણમાં ઈજાગ્રસ્ત આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીનગરના પરિમ પોરામાં સુરક્ષા દળોએ આતંકવાદીને પકડવાની સાથે હથિયાર અને પરમાણુ શસ્ત્રો ઝબ્બે કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, આતંકીઓએ શ્રીનગરમાં પરિમ પોરોના ચેક-પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ જગ્યા લવાઈપોરામાં આવેલી છે. જ્યાં ફાયરિંગ દરમિયાન બે આતંકીના મોત થયા હતા, તો એક CRPF જવાન શહીદ થયો હતો. જ્યારે અન્યને જવાનને ગંભીર ઈજા પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ અથડામણમાં ઈજાગ્રસ્ત આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીનગરના પરિમ પોરામાં સુરક્ષા દળોએ આતંકવાદીને પકડવાની સાથે હથિયાર અને પરમાણુ શસ્ત્રો ઝબ્બે કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.