ETV Bharat / bharat

પાકિસ્તાનને કોહિનૂર હિરો આપવા UKને કરી માંગ - UK

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાર ચૌધરીએ ગુરુવારના UKને કહ્યું કે, તેઓ કોહિનૂર હીરો પાકિસ્તાનને પાછો આપી દેવામાં આવે. મહત્વનું છે કે કોહિનૂર હિરા પર ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇરાન પોત પોતાનો દાવો કરે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 1:41 PM IST

પાકિસ્તાન તરફથી UK પાસેથી કોહિનૂરની માંગ કરવામાં આવી રહી છે. આ 105 કેરેટનો હીરો છેલ્લા 150 વર્ષોથી બ્રિટિશ રાજા પાસે રહ્યો છે. ચૌધરીએ આ માંગનો પણ ઉલ્લેખ કર્યો કે, UK સામ્રાજ્યને બંગાળના દુકાળ અને જલિયાનવાલા બાગ હત્યાકાંડ માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશની માફી માગવી જોઈએ.

વધુમાં કહ્યું હતું કે, આ ત્રાસ આપનારી દુઃખદ ઘટનાઓ UK માટે કલંક રુપ છે. કોહિનૂરને લાહોર સંગ્રહાલયને પરત આપવો જોઇએ. ચૌધરીનું આ નિવેદન UKના વડાપ્રધાન થેરેસાના આ નિવેદન બાદ આવ્યું હતું.

મહત્વનું છે કે થેરેસા મેએ જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટીશ ઇન્ડિયન ભારતીય ઇતિહાસ માટે શરમજનક કલંક બતાવતા UK સેનાની આ કાર્યવાહી માટે દુઃખ જતાવ્યુ હતું. તેમણે બુધવારે બ્રિટીશ સંસદમાં જણાવ્યું હતું કે, જે થયું તે માટે અમને ખૂબ જ દુઃખ થાય છે.

પાકિસ્તાન તરફથી UK પાસેથી કોહિનૂરની માંગ કરવામાં આવી રહી છે. આ 105 કેરેટનો હીરો છેલ્લા 150 વર્ષોથી બ્રિટિશ રાજા પાસે રહ્યો છે. ચૌધરીએ આ માંગનો પણ ઉલ્લેખ કર્યો કે, UK સામ્રાજ્યને બંગાળના દુકાળ અને જલિયાનવાલા બાગ હત્યાકાંડ માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશની માફી માગવી જોઈએ.

વધુમાં કહ્યું હતું કે, આ ત્રાસ આપનારી દુઃખદ ઘટનાઓ UK માટે કલંક રુપ છે. કોહિનૂરને લાહોર સંગ્રહાલયને પરત આપવો જોઇએ. ચૌધરીનું આ નિવેદન UKના વડાપ્રધાન થેરેસાના આ નિવેદન બાદ આવ્યું હતું.

મહત્વનું છે કે થેરેસા મેએ જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટીશ ઇન્ડિયન ભારતીય ઇતિહાસ માટે શરમજનક કલંક બતાવતા UK સેનાની આ કાર્યવાહી માટે દુઃખ જતાવ્યુ હતું. તેમણે બુધવારે બ્રિટીશ સંસદમાં જણાવ્યું હતું કે, જે થયું તે માટે અમને ખૂબ જ દુઃખ થાય છે.

Intro:Body:



પાકિસ્તાનના સૂચના પ્રધાને કોહિનૂર આપવાની UKને કરી માંગ



ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાર ચૌધરીએ ગુરુવારના UKને કહ્યું કે, તેઓ કોહિનૂર હીરો પાકિસ્તાનને પાછો આપી દેવામાં આવે. મહત્વનું છે કે કોહિનૂર હિરા પર ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇરાન પોત પોતાનો દાવો કરે છે.



પાકિસ્તાન તરફથી UK પાસેથી કોહિનૂરની માંગ કરવામાં આવી રહી છે. આ 105 કેરેટનો હીરો છેલ્લા 150 વર્ષોથી બ્રિટિશ રાજા પાસે રહ્યો છે. ચૌધરીએ આ માંગનો પણ ઉલ્લેખ કર્યો કે, UK સામ્રાજ્યને બંગાળના દુકાળ અને જલિયાનવાલા બાગ હત્યાકાંડ માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશની માફી માગવી જોઈએ.



વધુમાં કહ્યું હતું કે, આ ત્રાસ આપનારી દુઃખદ ઘટનાઓ UK માટે કલંક રુપ છે. કોહિનૂરને લાહોર સંગ્રહાલયને પરત આપવો જોઇએ. ચૌધરીનું આ નિવેદન UKના વડાપ્રધાન થેરેસાના આ નિવેદન બાદ આવ્યું હતું. 



મહત્વનું છે કે થેરેસા મેએ જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટીશ ઇન્ડિયન ભારતીય ઇતિહાસ માટે શરમજનક કલંક બતાવતા UK સેનાની આ કાર્યવાહી માટે દુઃખ જતાવ્યુ હતું. તેમણે બુધવારે બ્રિટીશ સંસદમાં જણાવ્યું હતું કે, જે થયું તે માટે અમને ખૂબ જ દુઃખ થાય છે.





 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.