ETV Bharat / bharat

અસદુદ્દીન ઔવૈસીના નાના ભાઈ અકબરૂદ્દીનની તબિયત લથડી, લંડનની હોસ્પિટલમાં દાખલ

હૈદરાબાદઃ AIMIM પાર્ટીના નેતા અકબરૂદ્દીન ઓવૈસીની તબીયત ખરાબ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બાબતની માહિતી તેમના ઘરે પણ આજે જ મળી છે કે તેમને લંડન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

author img

By

Published : Jun 9, 2019, 8:24 PM IST

owaisi

થોડા સમયથી તેમની તબિયત વધુ પ્રમાણમાં ખરાબ રહેતી હતી. જે કારણોસર તેઓ લંડન બહાર સારવાર કરાવવા અર્થે રવાના થયા હતા. ઇલાજ દરમિયાન તેમની તબિયત વધુ બગડવા લાગી છે. અકબરૂદ્દીનના મોટા ભાઇ અસદુદ્દીન ઔવેસીએ આ બાબતને ઔપચારીક રીતે જાહેર કરી છે.

અસદુદ્દીન ઔવેસીએ લોકોને તેમના ભાઇ માટે પ્રાર્થના કરવા કહ્યું છે. સાથે જ અકબરૂદ્દીન સ્વસ્થ પાછા ફરે તેવી કામના પણ કરી છે.

ઇદ મિલાપ સમયે એક કાર્યક્રમનું સંબોધન કરતા સમયે તેમણે આ વાતની જાણ કરી હતી. મહત્વનું છે કે, અકબરુદ્દીનને થોડા સમય પહેલા ચંદ્રાગુગટ્ટુમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ તેઓ સારવાર મેળવવા માટે લંડન ગયા હતા.

થોડા સમયથી તેમની તબિયત વધુ પ્રમાણમાં ખરાબ રહેતી હતી. જે કારણોસર તેઓ લંડન બહાર સારવાર કરાવવા અર્થે રવાના થયા હતા. ઇલાજ દરમિયાન તેમની તબિયત વધુ બગડવા લાગી છે. અકબરૂદ્દીનના મોટા ભાઇ અસદુદ્દીન ઔવેસીએ આ બાબતને ઔપચારીક રીતે જાહેર કરી છે.

અસદુદ્દીન ઔવેસીએ લોકોને તેમના ભાઇ માટે પ્રાર્થના કરવા કહ્યું છે. સાથે જ અકબરૂદ્દીન સ્વસ્થ પાછા ફરે તેવી કામના પણ કરી છે.

ઇદ મિલાપ સમયે એક કાર્યક્રમનું સંબોધન કરતા સમયે તેમણે આ વાતની જાણ કરી હતી. મહત્વનું છે કે, અકબરુદ્દીનને થોડા સમય પહેલા ચંદ્રાગુગટ્ટુમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ તેઓ સારવાર મેળવવા માટે લંડન ગયા હતા.

Intro:Body:

અસદુદ્દીન ઔવૈસીના નાના ભાઇ અકબરુદ્દીનની તબિયત લથળી, લંડનની હોસ્પિટલમાં દાખલ



Critical condition of AIMIM Party MLA Akabaruddin owaisi



AIMIM, Hyderabad, Akabaruddin owaisi,Critical condition, london



હૈદરાબાદ: AIMIM પાર્ટીના નેતા અકબરુદ્દીન ઓવૈસીની તબીયત ખરાબ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બાબતની માહિતી તેમના ઘરે પણ આજે જ મળી છે કે તેમને લંડન હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.



થોડા સમયથી તેમની તબિયત વધુ પ્રમાણમાં ખરાબ રહેતી હતી જે કારણો સર તેઓ લંડન બહાર સારવાર કરવવા અર્થે રવાના થયા હતા. ઇલાજ દરમિયાન તેમની તબિયત વધુ બગડવા લાગી છે. અકબરુદ્દીનના મોટા ભાઇ અસદુદ્દીન ઔવેસીએ આ બાબતને ઔપચારીક રીતે જાહેર કરી છે.



અસદુદ્દીન ઔવેસીએ લોકોને તેમના ભાઇ માટે પ્રાર્થના કરવા કહ્યું છે. સાથે જ અકબરુદ્દીન સ્વસ્થ પાછા ફરે તેવી કામના પણ કરી છે.



ઇદ મિલાપ સમયે એક કાર્યક્રમનું સંબોધન કરતા સમયે તેમણે આ વાતની જાણ કરી હતી. મહત્વનું છે કે, અકબરુદ્દીનને થોડા સમય પહેલા ચંદ્રાગુગટ્ટુમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ તેઓ સારવાર મેળવવા માટે લંડન ગયા હતા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.