ETV Bharat / bharat

ઇન્ડિયા કોરોના અપટેડ : દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 56,283 નવા કેસ નોંધાયા

author img

By

Published : Aug 6, 2020, 10:53 PM IST

દેશમાં કોરોના નવા કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર થઇ ગયો છે. ગુરુવારે કોરોનાના 56,283 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ, આ સતત આઠમો દિવસ છે જ્યારે 50,000થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે. ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 13 લાખને પાર થઇ ગઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ 19,08,254 થઇ ગયા છે.

દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર
દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર

હૈદરાબાદ : છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત સાથે મૃત્યુનો આંક વધીને 40,699 પર પહોંચી ગયો છે. દેશમાં સંક્રમણના કેસો વધીને 1908254 થઈ ગયા છે, જેમાંથી 5,95,501 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 13,28,337 લોકો સ્વસ્થ્ય થયા છે. દેશમાં કોરોના ચેપના નવા કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર થઇ ગયો છે. ગુરુવારે કોરોનાના 56,283 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ, આ સતત આઠમો દિવસ છે જ્યારે 50,000 થી વધુ કોવિડ-19 કેસ નોંધાયા છે. ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 13 લાખને પાર થઇ ગઈ છે.

દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર
દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર
  • હરિયાણા

હરિયાણામાં ગુરુવારે કોરોનાના 755 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત નીપજ્યાં છે. તો આ સાથે 680 લોકો ગુરુવારે સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 32,640 થઈ ગઈ છે. આમાંથી 6205 કેસ સક્રિય છે અને 458 લોકોના મોત નીપજ્યાં છે.

  • રાજસ્થાન

રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના 1151 નવા કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 48,996 પર પહોંચી ગઈ છે. તેમાંથી અત્યાર સુધીમાં 35131 લોકો સાજા થઇ ગયા છે અને 757 લોકો મૃત્યુ પામ્યા છે.

  • મુંબઈ

ગુરુવારે મુંબઈમાં કોરોનાના 910 નવા કેસ નોંધાયા છે અને 57 લોકોના મોત નીપજ્યા છે. તો આ સાથે 988 લોકો પણ સ્વસ્થ્ય થયા છે. શહેરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,20,165 થઈ ગઈ છે. આ 20,562 કેસ સક્રિય છે, 92661 લોકો સાજા થયા છે અને 6645 લોકો મૃત્યુ પામ્યા છે.

  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં કોરોનાના 2954 નવા કેસ નોંધાયા હતા અને 56 લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 86,754 પર પહોંચી ગઈ છે. આમાંથી 61,023 લોકો સાજા થયા છે, 23829 કેસ સક્રિય છે અને 1902 લોકો મૃત્યુ પામ્યા છે.

  • મધ્ય પ્રદેશ

ગુરૂવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 830 નવા કેસ નોંધાયા છે અને 17 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 36,564 થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 946 પર પહોંચી ગયો છે.

  • કર્ણાટક

છેલ્લા 24 કલાકમાં, કર્ણાટકમાં કોરોનાના 6,805 નવા કેસ નોંધાયા હતા અને 93 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં એક દિવસમાં 5,602 દર્દીઓ સાજા થયા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં કેસની કુલ સંખ્યા 1,58,254 છે. આમાંથી 80,281 લોકો સાજા થયા છે, 75068 કેસ સક્રિય છે અને 2,897 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • ગુજરાત

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1034 કેસ સામે આવ્યા છે.

  • મહારાષ્ટ્ર

ગુરૂવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 11,514 નવા કેસ નોંધાયા છે અને 316 લોકોના મોત નીપજ્યા છે. આ પછી રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 4,79,779 થઈ ગઈ છે. આમાં 1,46,305 કેસો સક્રિય છે અને 3,16,375 લોકો સાજા થયા છે. તો 16792 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

  • ઉત્તરાખંડ

ગુરૂવારે ઉત્તરાખંડમાં કોરોનાના 298 નવા કેસ નોંધાયા છે અને 194 લોકો સાજા થયા છે. અહીં કેસની કુલ સંખ્યા 8,552 છે. ત્યારે 5,427 લોકો સાજા થયા છે, 2989 કેસ સક્રિય છે અને 98 લોકો મૃત્યુ પામ્યા છે.

  • પંજાબ

છેલ્લા 24 કલાકમાં પંજાબમાં કોરોનાના 1049 નવા કેસ નોંધાયા અને 26 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં કુલ 20,891 કેસ છે, જેમાં 6,715 સક્રિય છે. અત્યાર સુધીમાં 517 લોકોના મોત નીપજ્યા છે.

હૈદરાબાદ : છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત સાથે મૃત્યુનો આંક વધીને 40,699 પર પહોંચી ગયો છે. દેશમાં સંક્રમણના કેસો વધીને 1908254 થઈ ગયા છે, જેમાંથી 5,95,501 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 13,28,337 લોકો સ્વસ્થ્ય થયા છે. દેશમાં કોરોના ચેપના નવા કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર થઇ ગયો છે. ગુરુવારે કોરોનાના 56,283 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ, આ સતત આઠમો દિવસ છે જ્યારે 50,000 થી વધુ કોવિડ-19 કેસ નોંધાયા છે. ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 13 લાખને પાર થઇ ગઈ છે.

દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર
દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર
  • હરિયાણા

હરિયાણામાં ગુરુવારે કોરોનાના 755 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત નીપજ્યાં છે. તો આ સાથે 680 લોકો ગુરુવારે સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 32,640 થઈ ગઈ છે. આમાંથી 6205 કેસ સક્રિય છે અને 458 લોકોના મોત નીપજ્યાં છે.

  • રાજસ્થાન

રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના 1151 નવા કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 48,996 પર પહોંચી ગઈ છે. તેમાંથી અત્યાર સુધીમાં 35131 લોકો સાજા થઇ ગયા છે અને 757 લોકો મૃત્યુ પામ્યા છે.

  • મુંબઈ

ગુરુવારે મુંબઈમાં કોરોનાના 910 નવા કેસ નોંધાયા છે અને 57 લોકોના મોત નીપજ્યા છે. તો આ સાથે 988 લોકો પણ સ્વસ્થ્ય થયા છે. શહેરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,20,165 થઈ ગઈ છે. આ 20,562 કેસ સક્રિય છે, 92661 લોકો સાજા થયા છે અને 6645 લોકો મૃત્યુ પામ્યા છે.

  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં કોરોનાના 2954 નવા કેસ નોંધાયા હતા અને 56 લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 86,754 પર પહોંચી ગઈ છે. આમાંથી 61,023 લોકો સાજા થયા છે, 23829 કેસ સક્રિય છે અને 1902 લોકો મૃત્યુ પામ્યા છે.

  • મધ્ય પ્રદેશ

ગુરૂવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 830 નવા કેસ નોંધાયા છે અને 17 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 36,564 થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 946 પર પહોંચી ગયો છે.

  • કર્ણાટક

છેલ્લા 24 કલાકમાં, કર્ણાટકમાં કોરોનાના 6,805 નવા કેસ નોંધાયા હતા અને 93 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં એક દિવસમાં 5,602 દર્દીઓ સાજા થયા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં કેસની કુલ સંખ્યા 1,58,254 છે. આમાંથી 80,281 લોકો સાજા થયા છે, 75068 કેસ સક્રિય છે અને 2,897 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • ગુજરાત

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1034 કેસ સામે આવ્યા છે.

  • મહારાષ્ટ્ર

ગુરૂવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 11,514 નવા કેસ નોંધાયા છે અને 316 લોકોના મોત નીપજ્યા છે. આ પછી રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 4,79,779 થઈ ગઈ છે. આમાં 1,46,305 કેસો સક્રિય છે અને 3,16,375 લોકો સાજા થયા છે. તો 16792 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

  • ઉત્તરાખંડ

ગુરૂવારે ઉત્તરાખંડમાં કોરોનાના 298 નવા કેસ નોંધાયા છે અને 194 લોકો સાજા થયા છે. અહીં કેસની કુલ સંખ્યા 8,552 છે. ત્યારે 5,427 લોકો સાજા થયા છે, 2989 કેસ સક્રિય છે અને 98 લોકો મૃત્યુ પામ્યા છે.

  • પંજાબ

છેલ્લા 24 કલાકમાં પંજાબમાં કોરોનાના 1049 નવા કેસ નોંધાયા અને 26 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં કુલ 20,891 કેસ છે, જેમાં 6,715 સક્રિય છે. અત્યાર સુધીમાં 517 લોકોના મોત નીપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.