ETV Bharat / bharat

ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા - Positive patient commits suicide at MTH hospital

ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. તે દર્દીએ આત્મહત્યા કરી હતી. જેના કારણે ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી
ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી
author img

By

Published : May 14, 2020, 12:29 AM IST

ઇન્દોરઃ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ એક નવા દર્દીઓ બહાર આવી રહ્યાં છે, તે જ દર્દીઓ જે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ છે.

ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી

તો ક્યાક હતાશ થઇને દર્દીઓ આત્મહત્યા કરી રહ્યાં છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોરના સેન્ટ્રલ કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી MTH હોસ્પિટલમાં દાખલ દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ તેની પોલીસ તપાસ ચાલુ છે.

આ ઘટના અહીં આવેલા ઈન્દોરના સેન્ટ્રલ કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે, અહીં MTH હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. તે જ MTH હોસ્પિટલમાં કાટજુ કોલોનીમાં રહેતા સત્યપાલ નામના વ્યક્તિને પણ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે સત્યપાલ કોવિડ -19 નો શંકાસ્પદ દર્દી હતો અને લાંબા સમયથી તેની ઇંદોરની MPH હોસ્પિટલમાં સારવાર પણ થઈ રહી હતી, પરંતુ અચાનક તેને MTH હોસ્પિટલમાં બરતી કરવામાં આવ્યો હતો. તેને 4 ફ્લોર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

પરંતુ શંકાસ્પદ દર્દીએ જે રીતે કુદકો મારીને આત્મહત્યા કરી છે, જેના કારણે ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે, ત્યાં રાત-દિવસ ડોક્ટરો હાજર રહે છે, દર્દીઓની સંભાળ રાખવામાં આવી રહી છે, પરંતુ તે પછી પણ ચોથા માળેથી કોઈ દર્દીએ આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઇન્દોરઃ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ એક નવા દર્દીઓ બહાર આવી રહ્યાં છે, તે જ દર્દીઓ જે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ છે.

ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી

તો ક્યાક હતાશ થઇને દર્દીઓ આત્મહત્યા કરી રહ્યાં છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોરના સેન્ટ્રલ કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી MTH હોસ્પિટલમાં દાખલ દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ તેની પોલીસ તપાસ ચાલુ છે.

આ ઘટના અહીં આવેલા ઈન્દોરના સેન્ટ્રલ કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે, અહીં MTH હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. તે જ MTH હોસ્પિટલમાં કાટજુ કોલોનીમાં રહેતા સત્યપાલ નામના વ્યક્તિને પણ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે સત્યપાલ કોવિડ -19 નો શંકાસ્પદ દર્દી હતો અને લાંબા સમયથી તેની ઇંદોરની MPH હોસ્પિટલમાં સારવાર પણ થઈ રહી હતી, પરંતુ અચાનક તેને MTH હોસ્પિટલમાં બરતી કરવામાં આવ્યો હતો. તેને 4 ફ્લોર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

પરંતુ શંકાસ્પદ દર્દીએ જે રીતે કુદકો મારીને આત્મહત્યા કરી છે, જેના કારણે ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે, ત્યાં રાત-દિવસ ડોક્ટરો હાજર રહે છે, દર્દીઓની સંભાળ રાખવામાં આવી રહી છે, પરંતુ તે પછી પણ ચોથા માળેથી કોઈ દર્દીએ આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.