ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની 8મી યાદી, 4 પૂર્વ મુખ્યપ્રધાનોને આપી ટિકિટ - New Delhi

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસે ગત મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે 38 ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસના ચાર પૂર્વ મુખ્યપ્રધાનોને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે. જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરીશ રાવતના નામ સામેલ છે.

congress
author img

By

Published : Mar 24, 2019, 10:50 AM IST

Updated : Mar 24, 2019, 11:42 AM IST

મહત્વનું છે કે,કોંગ્રેસે જાહેર કરેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી દિગ્વિજય સિંહ,મિનાક્ષી નટરાજન મંદસૌરથી તો અશોક ચૌહાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે. તેમજ કોંગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે.

નોંધનીય છે કે, અગાઉ એવી ચર્ચા હતી કે સપનાચૌધરી મથુરાથી કોંગ્રેસની ઉમેદવાર બનશે,પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે.

કોંગ્રેસે જાહેર કરાયેલી આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી છે. ઉત્તરાખંડનાપૂર્વ મુખ્યપ્રધાનહરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. તો કર્ણાટકની ચિકબલપુરથીપૂર્વ મુખ્યપ્રધાન વીરપ્પા મોઇલને કોંગ્રેસે ટિકિટ આપી છે. જયારે મહારાષ્ટ્રના નાંદેડથી પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

મહત્વનું છે કે,કોંગ્રેસે જાહેર કરેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી દિગ્વિજય સિંહ,મિનાક્ષી નટરાજન મંદસૌરથી તો અશોક ચૌહાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે. તેમજ કોંગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે.

નોંધનીય છે કે, અગાઉ એવી ચર્ચા હતી કે સપનાચૌધરી મથુરાથી કોંગ્રેસની ઉમેદવાર બનશે,પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે.

કોંગ્રેસે જાહેર કરાયેલી આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી છે. ઉત્તરાખંડનાપૂર્વ મુખ્યપ્રધાનહરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. તો કર્ણાટકની ચિકબલપુરથીપૂર્વ મુખ્યપ્રધાન વીરપ્પા મોઇલને કોંગ્રેસે ટિકિટ આપી છે. જયારે મહારાષ્ટ્રના નાંદેડથી પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

Intro:Body:

લોકસભા ચૂંટણીઃ કોગ્રેસે જાહેર કરી ઉમેદવારોની આઠમી યાદી, ચાર મુખ્યમંત્રીઓને આપી ટિકિટ



નવી દિલ્હીઃ  કોગ્રેસે શનિવારે  મોડી  રાત્રે લોકસભા ચૂંટણી માટે 38 ઉમેદવારોની આઠમી  યાદી જાહેર  કરી  હતી. જેમાં કોગ્રેસના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને લોકસભાની ચૂંટણી આપવામાં આવી છે જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરીશ રાવતના નામ સામેલ છે. દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે.  કોગ્રેસ દ્ધારા  જાહેર કરવામાં  આવેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી  દિગ્વિજય સિંહ સિવાય અન્ય પણ  મહત્વના નામ સામેલ છે. મીનાક્ષી નટરાજન મંદસૌરથી ચૂંટણી લડશે. અશોક ચવ્હાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે.



કોગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે. નોંધનીય છે કે અગાઉ એવી ચર્ચા હતી કે સપના  ચૌધરી મથુરાથી  કોગ્રેસની ઉમેદવાર બનશે.  પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે. કોગ્રેસ દ્ધારા જાહેર કરાયેલી આ લિસ્ટમાં  કોગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી  છે.  ઉત્તરાખંડના  પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. કર્ણાટકની ચિકબલપુરથી  પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઇલને  કોગ્રેસે ટિકિટ આપી છે. મહારાષ્ટ્રના નાંદેડથી  પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને કોગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


Conclusion:
Last Updated : Mar 24, 2019, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.