ETV Bharat / bharat

કોંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, આ નેતા રેસમાં સૌથી આગળ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું પાછું ખેંચવાની વાત પર અડગ રહેતા પાર્ટીને નવા અધ્યક્ષ મળાવાની સંભાવનાઓ વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વખતે કોંગ્રેસના નવા અધ્યક્ષ ગાંધી-નહેરૂ પરીવારમાંથી નહીં હોય.

author img

By

Published : Jun 7, 2019, 7:24 PM IST

કોંગ્રેસ

રાહુલે રાજીનામું આપ્યા બાદ એવી અટકળો થઈ રહી હતી કે, તેમની બહેન અને કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, પરંતુ આ વાતને કોઈ પુષ્ટી મળી નથી. હાલમાં પાર્ટીના કાર્યકર્તાઓ એકથી વધારે કાર્યકારી અધ્યક્ષ બનાવવાના પાર્ટી મૉડેલને તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે.

પાર્ટીના નવા ઉત્તરાધિકારી વિશે ઘણી ચર્ચા કર્યા બાદ પાર્ટીના સદસ્યોએ એ વાતને સહમતિ આપી છે કે, કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાં પણ જો એક દક્ષિણ ભારતમાંથી હોય તો પાર્ટી માટે વધારે સારૂં રહેશે. તેમજ એક પ્રસ્તાવ તે પણ છે કે, કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી હોવા જોઈએ.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અધ્યક્ષ પદ માટે કેટલાક નામો વિચારવામાં આવ્યા છે અને પાર્ટીનું નવું સેટ-અપ સંસદના બજેટ સત્ર પહેલાં થઈ શકે છે. જેમાં અનુસૂચિત જાતિના બે નેતા સુશિલ કુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગેના નામનો સમાવેશ છે. તેમની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ યુવા અધ્યક્ષ તરીકે સામેલ છે.

સૌજન્ય ANI
અસલમ શેર ખાન

આ બધાની વચ્ચે પૂર્વ કેંન્દ્રીય પ્રધાન અને હૉકી ઓલમ્પિક ખેલાડી અસલમ શેર ખાને રાહુલ ગાંધીને પત્ર લખી કહ્યું છે કે, જો તમે ગાંધી-નહેરૂ પરિવારની બહારથી જ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોઈને બનાવવા માંગો છો અને કોઈ આ પદ માટે આગળ નથી આવતું તો મને તક આપજો. તેમણે પત્રમાં માત્ર 2 વર્ષ માટે આ અસર આપવા જણાવ્યું છે, કારણ કે, કોંગ્રેસના ફરી એક વખત રાષ્ટ્રવાદ સાથે જોડવી ખૂબ જ જરુરી છે.

કોંગ્રેસ
રાહુલ ગાંધીને અસલમ શેર ખાનનો પત્ર

આ પહેલા પાર્ટીએ ત્રણ કાર્યકારી અધ્યક્ષ માટે પણ પ્રસાતાવ આપ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વી ભારતમાંથી એક-એક અને જો ચોથા અધ્યક્ષ પશ્વિમ ભારતમાંથી ચૂંટવામાં આવે તો કોઈ શંકા નથી.

રાહુલે રાજીનામું આપ્યા બાદ એવી અટકળો થઈ રહી હતી કે, તેમની બહેન અને કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, પરંતુ આ વાતને કોઈ પુષ્ટી મળી નથી. હાલમાં પાર્ટીના કાર્યકર્તાઓ એકથી વધારે કાર્યકારી અધ્યક્ષ બનાવવાના પાર્ટી મૉડેલને તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે.

પાર્ટીના નવા ઉત્તરાધિકારી વિશે ઘણી ચર્ચા કર્યા બાદ પાર્ટીના સદસ્યોએ એ વાતને સહમતિ આપી છે કે, કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાં પણ જો એક દક્ષિણ ભારતમાંથી હોય તો પાર્ટી માટે વધારે સારૂં રહેશે. તેમજ એક પ્રસ્તાવ તે પણ છે કે, કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી હોવા જોઈએ.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અધ્યક્ષ પદ માટે કેટલાક નામો વિચારવામાં આવ્યા છે અને પાર્ટીનું નવું સેટ-અપ સંસદના બજેટ સત્ર પહેલાં થઈ શકે છે. જેમાં અનુસૂચિત જાતિના બે નેતા સુશિલ કુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગેના નામનો સમાવેશ છે. તેમની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ યુવા અધ્યક્ષ તરીકે સામેલ છે.

સૌજન્ય ANI
અસલમ શેર ખાન

આ બધાની વચ્ચે પૂર્વ કેંન્દ્રીય પ્રધાન અને હૉકી ઓલમ્પિક ખેલાડી અસલમ શેર ખાને રાહુલ ગાંધીને પત્ર લખી કહ્યું છે કે, જો તમે ગાંધી-નહેરૂ પરિવારની બહારથી જ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોઈને બનાવવા માંગો છો અને કોઈ આ પદ માટે આગળ નથી આવતું તો મને તક આપજો. તેમણે પત્રમાં માત્ર 2 વર્ષ માટે આ અસર આપવા જણાવ્યું છે, કારણ કે, કોંગ્રેસના ફરી એક વખત રાષ્ટ્રવાદ સાથે જોડવી ખૂબ જ જરુરી છે.

કોંગ્રેસ
રાહુલ ગાંધીને અસલમ શેર ખાનનો પત્ર

આ પહેલા પાર્ટીએ ત્રણ કાર્યકારી અધ્યક્ષ માટે પણ પ્રસાતાવ આપ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વી ભારતમાંથી એક-એક અને જો ચોથા અધ્યક્ષ પશ્વિમ ભારતમાંથી ચૂંટવામાં આવે તો કોઈ શંકા નથી.

Intro:Body:



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/congress-will-get-new-party-president-2-2/na20190607181023978





कांग्रेस को मिल सकता है नया अध्यक्ष, इन नामों पर गंभीरता से विचार





नई दिल्ली: राहुल गांधी के कांग्रेस अध्यक्ष पद से इस्तीफा वापस न लेने पर अड़े रहने की स्थिति में पार्टी को नया राष्ट्रीय अध्यक्ष मिल सकता है. सूत्रों की मानें तो नया अध्यक्ष गांधी परिवार से नहीं होगा. राहुल के इस्तीफे की पेशकश के बाद अटकलें थी कि उनकी बहन और महासचिव प्रियंका गांधी को अध्यक्ष बनाया जा सकता है.



खबर है कि पार्टी के सदस्य एक से ज्यादा कार्यकारी अध्यक्ष बनाए जाने के पार्टी के मॉडल को परिष्कृत करने की प्रक्रिया में जुट गए हैं.



पार्टी के नए उत्तराधिकारी के बारे में काफी मंथन के बाद पार्टी के सदस्यों के बीच इस बात पर सहमति बनी कि कांग्रेस के दो कार्यकारी अध्यक्ष होने चाहिए, उनमें से एक अगर दक्षिण भारत से हो तो पार्टी के लिए अच्छा होगा. वहीं एक प्रस्ताव यह भी है कि कार्यकारी अध्यक्ष अनुसूचित जातियों और अनुसूचित जनजातियों में से होने चाहिए.



पार्टी सूत्रों के अनुसार, इस संबंध में कुछ नाम प्रस्तावित किए गए हैं. इनमें अनुसूचित जाति के दो नेता सुशील कुमार शिंदे और मल्लिकार्जुन खड़गे शामिल हैं. वहीं इनके साथ ज्योतिरादित्य सिंधिया का नाम भी युवा अध्यक्ष के तौर लिया गया है. सूत्रों की मानें तो यह तय है कि अध्यक्ष गांधी परिवार से नहीं होगा.





इसी बीच पूर्व केंद्रीय मंत्री और हॉकी ओलंपियन असलम शेर खान ने राहुल गांधी को पत्र लिखा. उन्होंने बताया कि चुनावों में हार के बाद राहुल पद छोड़ने चाहते हैं और गांधी परिवार से अलग किसी अध्यक्ष बनाना चाहते हैं.



उन्होंने पत्र में लिखा, 'यदि आप नेहरू-गांधी परिवार के बाहर से किसी को चाहते हैं और कोई आगे नहीं आ रहा है तो मुझे मौका दें. उन्होंने कहा कि 2 साल के लिए अवसर प्रदान करने के लिए पत्र में लिखा है. कांग्रेस को एक बार फिर राष्ट्रवाद से जोड़ना आवश्यक है.'



सूत्रों ने बताया कि नया सेट-अप संसद के बजट सत्र से पहले हो सकता है.



इसके पहले पार्टी ने तीन कार्यकारी अध्यक्ष के लिए प्रस्ताव दिया था. कहा गया कि उत्तर, दक्षिण और पूर्वी भारत से एक-एक और अगर चौथा अध्यक्ष पश्चिम भारत से चुना जाए तो कोई हर्ज नहीं.



सूत्रों ने यह भी बताया कि क्षेत्रीय नेता, जिन्होंने पार्टी नेतृत्व की राय में व कांग्रेस के अभियान में पूरा योगदान नहीं दिया, वह इसकी कीमत चुका सकते हैं. इनमें से एक राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत भी शामिल हैं. ज्ञात हो कि गहलोत के बेटे वैभव गहलोत की जोधपुर क्षेत्र से हार हुई थी. इस हार का ठीकरा उन्होंने राज्य कांग्रेस अध्यक्ष सचिन पायलट और राज्य के उपमुख्यमंत्री सचिन पायलट पर फोड़ा था. हालांकि सार्वजनिक तौर पर वह आपसी एकता बनाए नजर आते हैं.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.