ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર પર ખતરો? શરદ પવારે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત

author img

By

Published : May 26, 2020, 11:56 AM IST

કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની સરકાર પર પણ સંકટના પ્રયાસો વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે, કારણ કે, મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા દરમિયાન પણ શરદ પવાર માતોશ્રી ગયા નહતા.

Etv Bharat, Gujarati News, CM Thackeray meets Pawar, Sena says Maha govt strong
CM Thackeray meets Pawar, Sena says Maha govt strong

મુંબઈ: કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની સરકાર પર પણ સંકટના પ્રયાસો વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે, કારણ કે, મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા દરમિયાન પણ શરદ પવાર માતોશ્રી ગયા નહતા.

છેલ્લા છ મહીનાઓમાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરેથી અથવા તો કોઇ પાંચ સ્ટાર્સ હોટેલ, વર્ષા બંગલા સહયાદ્રી ગેસ્ટ હાઉસ પર અથવા ફરીથી શિવાજી પાર્ક સ્થિત મેયર બંગલે જ મળ્યા હતા. પરંતુ પવાર દરેક વખતે માતોશ્રી જવાથી બચતા રહ્યા હતા.

ઉદ્ધવ અને શરદ પવારની દોઢ કલાક સુધી મુલાકાતનો ખુલાસો પોતે સંજય રાઉતે કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર પર કોઇ રીતે કોઇ સંકટ નથી. સંજય રાઉતે પણ કહ્યું કે, કાલે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત પણ થઇ હતી.

સંજય રાઉતે લખ્યું કે, શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓની વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા થઇ હતી. જો કોઇ સરકારની સ્થિરતા વિશે માહિતી ફેલાવી રહ્યા છે, તો આ પેટનું દર્દ ગણવામાં આવશે. સરકાર મજબુત છે. કોઇ ચિંતા નથી.

એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીથી પણ મુલાકાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પર ખતરો મંડરાય રહ્યો છે, આ માટે પવાર રાજ્યપાલથી મળ્યા છે.

મુંબઈ: કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની સરકાર પર પણ સંકટના પ્રયાસો વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે, કારણ કે, મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા દરમિયાન પણ શરદ પવાર માતોશ્રી ગયા નહતા.

છેલ્લા છ મહીનાઓમાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરેથી અથવા તો કોઇ પાંચ સ્ટાર્સ હોટેલ, વર્ષા બંગલા સહયાદ્રી ગેસ્ટ હાઉસ પર અથવા ફરીથી શિવાજી પાર્ક સ્થિત મેયર બંગલે જ મળ્યા હતા. પરંતુ પવાર દરેક વખતે માતોશ્રી જવાથી બચતા રહ્યા હતા.

ઉદ્ધવ અને શરદ પવારની દોઢ કલાક સુધી મુલાકાતનો ખુલાસો પોતે સંજય રાઉતે કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર પર કોઇ રીતે કોઇ સંકટ નથી. સંજય રાઉતે પણ કહ્યું કે, કાલે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત પણ થઇ હતી.

સંજય રાઉતે લખ્યું કે, શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓની વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા થઇ હતી. જો કોઇ સરકારની સ્થિરતા વિશે માહિતી ફેલાવી રહ્યા છે, તો આ પેટનું દર્દ ગણવામાં આવશે. સરકાર મજબુત છે. કોઇ ચિંતા નથી.

એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીથી પણ મુલાકાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પર ખતરો મંડરાય રહ્યો છે, આ માટે પવાર રાજ્યપાલથી મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.