ETV Bharat / bharat

છત્તીસગઢના પૂર્વ સીએમ અજીત જોગીનું નિધન - છત્તીસગના પૂર્વ સીએમ અજિત જોગીનું નિધન

છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીનું નિધન થયું છે. 9 મેથી તેમની હાલત નાજુક હતી. ત્રીજી વખત જોગીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

છત્તીસગના પૂર્વ સીએમ અજીત જોગીનું નિધન
છત્તીસગના પૂર્વ સીએમ અજીત જોગીનું નિધન
author img

By

Published : May 29, 2020, 4:04 PM IST

Updated : May 29, 2020, 4:29 PM IST

રાયપુર: છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીનું નિધન થયું છે. 9 મેથી તેમની હાલત નાજુક હતી. ત્રીજી વખત જોગીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અગાઉ, હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું હતું કે તેમને 27 મેના રોજ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ ડોકટરોના અથાક પ્રયત્નો છતાં તેમની હાલત નિયંત્રણમાં આવી નહતી.

તે રાયપુરની હોસ્પિટલમાં 20 દિવસથી દાખલ હતા. તેમના મૃત્યુ અંગેની માહિતી તેમના પુત્ર અમિત જોગીએ ટ્વીટ કરીને આપી હતી.

રાયપુર: છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીનું નિધન થયું છે. 9 મેથી તેમની હાલત નાજુક હતી. ત્રીજી વખત જોગીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અગાઉ, હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું હતું કે તેમને 27 મેના રોજ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ ડોકટરોના અથાક પ્રયત્નો છતાં તેમની હાલત નિયંત્રણમાં આવી નહતી.

તે રાયપુરની હોસ્પિટલમાં 20 દિવસથી દાખલ હતા. તેમના મૃત્યુ અંગેની માહિતી તેમના પુત્ર અમિત જોગીએ ટ્વીટ કરીને આપી હતી.

Last Updated : May 29, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.