ETV Bharat / bharat

ચક્રવાત બુલબુલઃ ઓડિશા તટ પર વિનાશ શરૂ, કોલકાત્તા ઍયરપોર્ટ પર તમામ ફ્લાઈટ રદ્દ - cyclone in india

કોલકાત્તાઃ ચક્રવાતી તોફાને બુલબુલ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારો તરફ ઝડપથી વધી રહી છે. બંગાળના તટીય વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે. હવામાન ખાતા તરફથી બંને રાજ્યોને એલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાના કારણે નુકશાનની આશંકા વર્તાઈ રહી છે. બંને રાજ્યોમાં રાહત દળ અને નૌસેના વાવાઝોડા સામે રક્ષણ માટે તૈયાર છે. કોલકાત્તા ઍયરપોર્ટ પર તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાઈ છે.

bulbul news
author img

By

Published : Nov 9, 2019, 9:24 PM IST

Updated : Nov 10, 2019, 10:30 AM IST

આ પ્રચંડ વાવાઝોડના પ્રભાવના કારણે તટીય જિલ્લાઓમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડાએ મોટી સંખ્યામાં વૃક્ષોને મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. જ્યારે એનડીઆરએફ, ઓડીઆરએફ, પોલીસ અને અગ્નિશામક કર્મીઓ રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી રહ્યા છે. જેથી તાત્કાલિક વ્યવસ્થામાં સુધારો કરી શકાય.

  • Reviewed the situation in the wake of cyclone conditions and heavy rain in parts of Eastern India.

    Spoke to WB CM @MamataOfficial regarding the situation arising due to Cyclone Bulbul. Assured all possible assistance from the Centre. I pray for everyone’s safety and well-being.

    — Narendra Modi (@narendramodi) November 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર

લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પશ્ચિમ બંગાળમાં 12 કલાક માટે ફ્લાઈટો રદ્દ કરી દેવાઈ છે. કોલકાત્તા એરપોર્ટ પર કામકાજ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયુ છે.

CM મમતા બેનર્જીનું ટ્વીટ
CM મમતા બેનર્જીનું ટ્વીટ

ગૃહવિભાગની સુરક્ષા વ્યવસ્થા પર નજર

કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા શાહ અને કેબિનેટ સચિવ રાજીવ ગૉબાને દેશભરની સુરક્ષા સ્થિતિની જાણકારી આપી છે. ગૉબા બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડા બુલબુલ માટે જરૂરી રાહત અને બચાવ અભિયાનની તૈયારી માટે રાષ્ટ્રીય રાહત ભંડોળ સમિતનિની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બુલબુલથી પશ્ચિમ બંગાળ અને ઓડિસાના તટીય જિલ્લા પ્રભાવિત હોવાની શક્યતાઓ છે.

ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર

બુલબુલ સામે સુરક્ષા માટે નૌસેના તૈયાર

પ્રચંડ ચક્રવાતી તોફાન બુલબુલના પ્રભાવથી સર્જાનાર કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે ભારતીય નૌસેના પોતાના વિમાન અને ત્રણેય જહાજને તૈયાર રાખ્યા છે. આ જાણકરી સુરક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આપી

આ પ્રચંડ વાવાઝોડના પ્રભાવના કારણે તટીય જિલ્લાઓમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડાએ મોટી સંખ્યામાં વૃક્ષોને મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. જ્યારે એનડીઆરએફ, ઓડીઆરએફ, પોલીસ અને અગ્નિશામક કર્મીઓ રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી રહ્યા છે. જેથી તાત્કાલિક વ્યવસ્થામાં સુધારો કરી શકાય.

  • Reviewed the situation in the wake of cyclone conditions and heavy rain in parts of Eastern India.

    Spoke to WB CM @MamataOfficial regarding the situation arising due to Cyclone Bulbul. Assured all possible assistance from the Centre. I pray for everyone’s safety and well-being.

    — Narendra Modi (@narendramodi) November 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર

લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પશ્ચિમ બંગાળમાં 12 કલાક માટે ફ્લાઈટો રદ્દ કરી દેવાઈ છે. કોલકાત્તા એરપોર્ટ પર કામકાજ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયુ છે.

CM મમતા બેનર્જીનું ટ્વીટ
CM મમતા બેનર્જીનું ટ્વીટ

ગૃહવિભાગની સુરક્ષા વ્યવસ્થા પર નજર

કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા શાહ અને કેબિનેટ સચિવ રાજીવ ગૉબાને દેશભરની સુરક્ષા સ્થિતિની જાણકારી આપી છે. ગૉબા બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડા બુલબુલ માટે જરૂરી રાહત અને બચાવ અભિયાનની તૈયારી માટે રાષ્ટ્રીય રાહત ભંડોળ સમિતનિની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બુલબુલથી પશ્ચિમ બંગાળ અને ઓડિસાના તટીય જિલ્લા પ્રભાવિત હોવાની શક્યતાઓ છે.

ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર

બુલબુલ સામે સુરક્ષા માટે નૌસેના તૈયાર

પ્રચંડ ચક્રવાતી તોફાન બુલબુલના પ્રભાવથી સર્જાનાર કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે ભારતીય નૌસેના પોતાના વિમાન અને ત્રણેય જહાજને તૈયાર રાખ્યા છે. આ જાણકરી સુરક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આપી

Last Updated : Nov 10, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.