ETV Bharat / bharat

માયાવતીએ ભાઈને બનાવ્યા વાઈસ પ્રેસિડેન્ટ, ભત્રીજાને પણ મોટી જવાબદારી આપી

લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ રવિવારે પોતાના ભાઈ આનંદ કુમારને પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ અને ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંકલનકાર બનાવવાની જાહેરાત કરી છે.

author img

By

Published : Jun 23, 2019, 7:22 PM IST

bsp

માયાવતીએ પોતાના આવાસ પર પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં બસપામા મોટા સંસ્થાકીય બદલાવની જાહેરાત કરી છે. પાર્ટીમાં બે રાષ્ટ્રીય સંકલનકાર બનાવવામાં આવ્યા છે. માયાવતીએ પોતાના ભત્રીજા આનંદની સાથે પાર્ટીના રાષ્ટ્રીય વાઈસ પ્રેસિડેન્ટ રામજી ગૌતમને પણ રાષ્ટ્રીય સંકલનકારની જવાબદારી આપી છે. રામજી ગૌતમ પણ માયાવતીના ભત્રીજા છે.

તેની સાથે જ માયાવતીએ સતીશચંદ્ર મિશ્રને રાજ્યસભામાં પાર્ટીના નેતા અને દાનિશ અલીને લોકસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. આ સિવાય ગિરીશચંદ્રને લોકસભામાં મુખ્ય સચેતક બનાવવામાં આવ્યા છે.

માયાવતીએ આ બેઠકમાં દેશભરમાં બસપાનો વિસ્તાર, નવી રણનીતિ બનાવવા, ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીંમાં બદલાવને લઈને ચર્ચી કરી હતી. જે રાજ્યોમાં આવતા વર્ષ સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. માયાવતીએ ત્યાં જનમત વધારવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

લોકસભા ચૂંટણી 2019 બાદ માયાવતીએ પ્રથમ વખત અખિલ ભારતીય સ્તર પર પાર્ટીની બધી જવાબદારી નેતાઓ, પદાધિકારીઓ અને જોનર ઈન્ચાર્જોની સાથે બેઠક કરી હતી. ઉત્તરપ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેમા બસપા કોઈની સાથે ગઠબંધન કર્યા વગર મેદાનમાં ઉતર છે.

માયાવતીએ પોતાના આવાસ પર પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં બસપામા મોટા સંસ્થાકીય બદલાવની જાહેરાત કરી છે. પાર્ટીમાં બે રાષ્ટ્રીય સંકલનકાર બનાવવામાં આવ્યા છે. માયાવતીએ પોતાના ભત્રીજા આનંદની સાથે પાર્ટીના રાષ્ટ્રીય વાઈસ પ્રેસિડેન્ટ રામજી ગૌતમને પણ રાષ્ટ્રીય સંકલનકારની જવાબદારી આપી છે. રામજી ગૌતમ પણ માયાવતીના ભત્રીજા છે.

તેની સાથે જ માયાવતીએ સતીશચંદ્ર મિશ્રને રાજ્યસભામાં પાર્ટીના નેતા અને દાનિશ અલીને લોકસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. આ સિવાય ગિરીશચંદ્રને લોકસભામાં મુખ્ય સચેતક બનાવવામાં આવ્યા છે.

માયાવતીએ આ બેઠકમાં દેશભરમાં બસપાનો વિસ્તાર, નવી રણનીતિ બનાવવા, ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીંમાં બદલાવને લઈને ચર્ચી કરી હતી. જે રાજ્યોમાં આવતા વર્ષ સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. માયાવતીએ ત્યાં જનમત વધારવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

લોકસભા ચૂંટણી 2019 બાદ માયાવતીએ પ્રથમ વખત અખિલ ભારતીય સ્તર પર પાર્ટીની બધી જવાબદારી નેતાઓ, પદાધિકારીઓ અને જોનર ઈન્ચાર્જોની સાથે બેઠક કરી હતી. ઉત્તરપ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેમા બસપા કોઈની સાથે ગઠબંધન કર્યા વગર મેદાનમાં ઉતર છે.

Intro:Body:

માયાવતીએ ભાઈને બનાવ્યા વાઈસ પ્રેસિડેન્ટ, ભત્રીજાને પણ મોટી જવાબદારી આપી



bsp party changes vice president



national news, gujarati news, election, up, bsp, mayawati, vice president, party president,

 



લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ રવિવારે પોતાના ભાઈ આનંદ કુમારને પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ અને ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંકલનકાર બનાવવાની જાહેરાત કરી છે. 



માયાવતીએ પોતાના આવાસ પર પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં બસપામા મોટા સંસ્થાકીય બદલાવની જાહેરાત કરી છે. પાર્ટીમાં બે રાષ્ટ્રીય સંકલનકાર બનાવવામાં આવ્યા છે. માયાવતીએ પોતાના ભત્રીજા આનંદની સાથે પાર્ટીના રાષ્ટ્રીય વાઈસ પ્રેસિડેન્ટ રામજી ગૌતમને પણ રાષ્ટ્રીય સંકલનકારની જવાબદારી આપી છે. રામજી ગૌતમ પણ માયાવતીના ભત્રીજા છે.



તેની સાથે જ માયાવતીએ સતીશચંદ્ર મિશ્રને રાજ્યસભામાં પાર્ટીના નેતા અને દાનિશ અલીને લોકસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. આ સિવાય ગિરીશચંદ્રને લોકસભામાં મુખ્ય સચેતક બનાવવામાં આવ્યા છે.



માયાવતીએ આ બેઠકમાં દેશભરમાં બસપાનો વિસ્તાર, નવી રણનીતિ બનાવવા, ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીંમાં બદલાવને લઈને ચર્ચી કરી હતી. જે રાજ્યોમાં આવતા વર્ષ સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. માયાવતીએ ત્યાં જનમત વધારવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.



લોકસભા ચૂંટણી 2019 બાદ માયાવતીએ પ્રથમ વખત અખિલ ભારતીય સ્તર પર પાર્ટીની બધી જવાબદારી નેતાઓ, પદાધિકારીઓ અને જોનર ઈન્ચાર્જોની સાથે બેઠક કરી હતી. ઉત્તરપ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેમા બસપા કોઈની સાથે ગઠબંધન કર્યા વગર મેદાનમાં ઉતર છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.