ETV Bharat / bharat

હરિયાણામાં ભાજપને 6 ધારાસભ્યોની શોધ, 2 અપક્ષ MLAના સમર્થનના સંકેત...

author img

By

Published : Oct 25, 2019, 9:21 AM IST

ચંડીગઢ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને સંતોષજનક બેઠકો મળી છે. કારણ કે શિવસેના સાથે મળી ભાજપ ગઠબંધનની સરકાર બનાવવા માટે સક્ષમ છે. પરંતુ હરિયાણામાં બહુમતિથી 6 ડગલા દૂર રહી ગયેલા ભાજપ માટે અહીં સરકાર બનાવવા કપરા ચઢાણ છે. 6 ધારાસભ્યોની શોધ વચ્ચે 2 અપક્ષ સભ્યોએ સમર્થનના સંકેત આપ્યા છે.

bjp-needs-6-mla-to-form-government-in-haryana

ચૂંટણી પંચના અંતિમ આંકડામાં 90 સભ્યો વાળી વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી છે અને તેમને 6 ધારાસભ્યોનું સમર્થન જોઈએ, ભાજપ આ 6 ધારાસભ્યોની શોધમાં લાગી ગઈ છે. આ બાબતે મોડી રાત સુધી અમિત શાહના ધર પર ભાજપની બેઠક થઈ. આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા અને હરિયાણા ભાજપના પ્રભારી અનિલ જૈન તથા બી.એલ સંતોષ પણ હાજર હતા.

હરિયાણા લોકહિત પાર્ટીના ધારસભ્ય ગોપાલ કાંડા, રાનિયાંથી અપક્ષ ધારસભ્ય રણજીતસિંહ ચૌટાલા અને સિરસાના ભાજપ સાંસદ સુનીતા દુગ્ગલ ગુરૂવારે ચંડીગઢથી દિલ્લી રવાના થયા હતા. આ ત્રણેયએ પહેલા હરિયાણા ભાજપના પ્રભારી અને ભાજપ મહાસચિવ અનિલ જૈન સાથે મુલાકાત કરી અને મોડી રાત્રે જેપી નડ્ડાને તેમના ઘરે મળ્યા હતા.

આ મુલાકાતમાં હરિયાણાની ગાદી પર બિરાજવાના અનેક રસ્તાઓ અંગે લાંબી ચર્ચા થઈ, બાદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘરે જેપી નડ્ડા, અનિલ જૈન અને બી.એલ સંતોષે તમામ સ્થિતિ અંગે સમીક્ષા કરી.

જનનાયક જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમીક્ષા બેઠક આજે 11 વાગ્યે છે. પાર્ટી અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, આ બેઠકમાં બધાનો મત જાણ્યા બાદ પક્ષ અંતિમ નિર્ણય કરશે. બીજીતરફ ભાજપને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળી જાય તો દુષ્યંત ચૌટાલાનું કિંગમેકર બનવાનું સપનુ અધુરું રહી જાય તેમ છે.

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર આજે રાજ્યપાલને મળશે અને પોતાનું રાજીનામું સોંપશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

ચૂંટણી પંચના અંતિમ આંકડામાં 90 સભ્યો વાળી વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી છે અને તેમને 6 ધારાસભ્યોનું સમર્થન જોઈએ, ભાજપ આ 6 ધારાસભ્યોની શોધમાં લાગી ગઈ છે. આ બાબતે મોડી રાત સુધી અમિત શાહના ધર પર ભાજપની બેઠક થઈ. આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા અને હરિયાણા ભાજપના પ્રભારી અનિલ જૈન તથા બી.એલ સંતોષ પણ હાજર હતા.

હરિયાણા લોકહિત પાર્ટીના ધારસભ્ય ગોપાલ કાંડા, રાનિયાંથી અપક્ષ ધારસભ્ય રણજીતસિંહ ચૌટાલા અને સિરસાના ભાજપ સાંસદ સુનીતા દુગ્ગલ ગુરૂવારે ચંડીગઢથી દિલ્લી રવાના થયા હતા. આ ત્રણેયએ પહેલા હરિયાણા ભાજપના પ્રભારી અને ભાજપ મહાસચિવ અનિલ જૈન સાથે મુલાકાત કરી અને મોડી રાત્રે જેપી નડ્ડાને તેમના ઘરે મળ્યા હતા.

આ મુલાકાતમાં હરિયાણાની ગાદી પર બિરાજવાના અનેક રસ્તાઓ અંગે લાંબી ચર્ચા થઈ, બાદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘરે જેપી નડ્ડા, અનિલ જૈન અને બી.એલ સંતોષે તમામ સ્થિતિ અંગે સમીક્ષા કરી.

જનનાયક જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમીક્ષા બેઠક આજે 11 વાગ્યે છે. પાર્ટી અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, આ બેઠકમાં બધાનો મત જાણ્યા બાદ પક્ષ અંતિમ નિર્ણય કરશે. બીજીતરફ ભાજપને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળી જાય તો દુષ્યંત ચૌટાલાનું કિંગમેકર બનવાનું સપનુ અધુરું રહી જાય તેમ છે.

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર આજે રાજ્યપાલને મળશે અને પોતાનું રાજીનામું સોંપશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

Intro:Body:

हरियाणा में सरकार बनाने के लिए BJP को चाहिए 6 MLA, 2 ने हामी भरी



ચંદીગઢઃ महाराष्ट्र में भारतीय जनता पार्टी को संतोषजनक वोट मिला है, शिवसेना के साथ मिलकर बीजेपी राज्य में सरकार बनाने में कामयाब होगी, लेकिन पेंच फंसा है हरियाणा में, जहां बीजेपी सत्ता से 6 कदम दूर रह गई है.



चुनाव आयोग के अंतिम आंकड़े में 90 सदस्यों वाले विधानसभा में बीजेपी को 40 सीटें मिली है और उसे 6 और विधायकों का समर्थन चाहिए. बीजेपी इन 6 विधायकों की तलाश में जुट गई है. इस सिलसिले में देर रात अमित शाह के घर पर बीजेपी की बैठक हुई. इस बैठक में बीजेपी के कार्यकारी अध्यक्ष जेपी नड्डा और हरियाणा बीजेपी के प्रभारी अनिल जैन के अलावा बीएल संतोष भी मौजूद रहे.



अमित शाह के घर आधी रात को हलचलबता दें कि हरियाणा लोकहित पार्टी के विधायक गोपाल कांडा, रानियां से जीते निर्दलीय विधायक रणजीत सिंह चौटाला और सिरसा की बीजेपी सांसद सुनीता दुग्गल गुरुवार को चंडीगढ़ से दिल्ली पहुंचे. इन तीनों ने पहले हरियाणा बीजेपी के प्रभारी और बीजेपी महासचिव अनिल जैन से मुलाकात की और फिर देर रात जेपी नड्डा से उनके घर पर मिले.



बताया जाता है कि इस मुलाकात में हरियाणा के सत्ता समीकरण पर लंबी चर्चा हुई. बाद में पार्टी अध्यक्ष अमित शाह के घर पर जेपी नड्डा, अनिल जैन और बीएल संतोष ने आधी रात को हरियाणा की स्थिति की समीक्षा की.



जननायक जनता पार्टी की राष्ट्रीय कार्यकारिणी की आज 11 बजे बैठक है. पार्टी अध्यक्ष दुष्यंत चौटाला ने कहा है कि इस बैठक में सभी की राय जानने के बाद पार्टी अपने अगले कदम पर विचार करेगी. अगर बीजेपी को निर्दलीय विधायकों का समर्थन हासिल हो जाता है तो दुष्यंत चौटाला का किंगमेकर बनने का सपना अधूरा रह जाएगा.



हरियाणा के सीएम मनोहर लाल खट्टर आज राज्यपाल से मिलेंगे और अपना इस्तीफा सौंपेंगे. इसके बाद वो दिल्ली के लिए रवाना होंगे. सीएम खट्टर कल ही दिल्ली रवाना होने वाले थे लेकिन आखिरी वक्त में उन्होंने दिल्ली आने का विचार छोड़ दिया.





hariyana




Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.