ETV Bharat / bharat

સાધ્વી પ્રજ્ઞાનું વિચિત્ર નિવેદન, વિપક્ષ પર મેલી વિદ્યા કરવાનો આરોપ લગાવ્યો

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વારંવાર વિવાદીત નિવેદન આપવા માટે પ્રખ્યાત છે. આજે ફરી એક વાર આવું જ કંઈક નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્ય પ્રધાન બાબૂલાલ ગૌર તથા પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા તેમણે વિપક્ષીઓ પાર્ટીઓ પર મેલી વિદ્યાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું હતું કે, કસમયે ભાજપી નેતાઓના મોત થવા પાછળ શંકા જઈ રહી છે. વિપક્ષે મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો છે.

author img

By

Published : Aug 26, 2019, 4:23 PM IST

FILE

સાધ્વી પ્રજ્ઞા સિંહે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી તે સમયે એક સાધુ મહારાજે તેમને ચેતવ્યા હતાં. મહારાજે કહ્યું હતું કે, વિપક્ષ મેલી વિદ્યાનો ઉપયોગ કરી રહ્યું છે, તેથી ચૂંટણીમાં ધ્યાન રાખજો. તમારે તમારી સાધના વધારવાની જરૂર છે. ત્યાર બાદ સાધ્વીએ જણાવ્યું હતું કે, હું તો આ વાત ભૂલી ગઈ હતી, પણ હવે જ્યારે ભાજપના એક પછી એક નેતાઓના મોત થઈ રહ્યા છે ત્યારે ફરી આ વાત યાદ આવી રહી છે.

ANI TWITTER

આ અગાઉ પણ અનેક વાર સાધ્વી પ્રજ્ઞા વિવાદીત નિવેદન આપવા માટે જાણીતી થઈ છે. ભાજપ કાર્યાલયમાં આયોજીત સભામાં તેમણે અહીં પણ વિપક્ષ પર ભાજપના નેતાઓના મોત પાછળ વિપક્ષનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

સાધ્વી પ્રજ્ઞા સિંહે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી તે સમયે એક સાધુ મહારાજે તેમને ચેતવ્યા હતાં. મહારાજે કહ્યું હતું કે, વિપક્ષ મેલી વિદ્યાનો ઉપયોગ કરી રહ્યું છે, તેથી ચૂંટણીમાં ધ્યાન રાખજો. તમારે તમારી સાધના વધારવાની જરૂર છે. ત્યાર બાદ સાધ્વીએ જણાવ્યું હતું કે, હું તો આ વાત ભૂલી ગઈ હતી, પણ હવે જ્યારે ભાજપના એક પછી એક નેતાઓના મોત થઈ રહ્યા છે ત્યારે ફરી આ વાત યાદ આવી રહી છે.

ANI TWITTER

આ અગાઉ પણ અનેક વાર સાધ્વી પ્રજ્ઞા વિવાદીત નિવેદન આપવા માટે જાણીતી થઈ છે. ભાજપ કાર્યાલયમાં આયોજીત સભામાં તેમણે અહીં પણ વિપક્ષ પર ભાજપના નેતાઓના મોત પાછળ વિપક્ષનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

Intro:Body:

સાધ્વી પ્રજ્ઞાનું વિચિત્ર નિવેદન, વિપક્ષ પર મેલી વિદ્યા કરવાનો આરોપ લગાવ્યો 





ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વારંવાર વિવાદીત નિવેદન આપવા માટે પ્રખ્યાત છે. આજે ફરી એક વાર આવું જ કંઈક નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્ય પ્રધાન બાબૂલાલ ગૌર તથા પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા તેમણે વિપક્ષીઓ પાર્ટીઓ પર મેલી વિદ્યાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું હતું કે, કસમયે ભાજપી નેતાઓના મોત થવા પાછળ શંકા જઈ રહી છે. વિપક્ષે મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો છે.



સાધ્વી પ્રજ્ઞા સિંહે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી તે સમયે એક સાધુ મહારાજે તેમને ચેતવ્યા હતાં. મહારાજે કહ્યું હતું કે, વિપક્ષ મેલી વિદ્યાનો ઉપયોગ કરી રહ્યું છે, તેથી ચૂંટણીમાં ધ્યાન રાખજો. તમારે તમારી સાધના વધારવાની જરૂર છે. ત્યાર બાદ સાધ્વીએ જણાવ્યું હતું કે, હું તો આ વાત ભૂલી ગઈ હતી, પણ હવે જ્યારે ભાજપના એક પછી એક નેતાઓના મોત થઈ રહ્યા છે ત્યારે ફરી આ વાત યાદ આવી રહી છે.



આ અગાઉ પણ અનેક વાર સાધ્વી પ્રજ્ઞા વિવાદીત નિવેદન આપવા માટે જાણીતી થઈ છે. ભાજપ કાર્યાલયમાં આયોજીત સભામાં તેમણે અહીં પણ વિપક્ષ પર ભાજપના નેતાઓના મોત પાછળ વિપક્ષનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.