ETV Bharat / bharat

બંગાળમાં ભાજપે 297 બૂથ પર ફરી મતદાનની કરી માંગ

author img

By

Published : Apr 12, 2019, 10:39 PM IST

નવી દિલ્હી: ભાજપના પ્રતિનિધિમંડળે શુક્રવારે ચૂંટણી પંચની મુલાકાત લીધી અને પશ્ચિમ બંગાળની કૂચ બિહાર લોકસભા બેઠકના 297 બૂથો પર ફરી મતદાન કરવાની માંગ કરી છે. આ બેઠક માટે પ્રથમ તબક્કામાં ગુરુવારે મતદાન થયું હતું.

સ્પોટ ફોટો

ભાજપના પ્રતિનિધિમંડળે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે બધા મતદાન બૂથો પર કેન્દ્રીય દળોની તેનાતી માટે ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે. પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને મુખ્તાર નકવી અને પાર્ટીના મીડિયા પ્રમુખ અનિલ બલૂની સામેલ હતા. પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચેને એક યાદીપત્ર આપ્યું, જેમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન TMCએ તૃણમૂળ કોંગ્રેસ પર ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.

નકવીએ કહ્યું કે, “TMCના ગુંડાઓને પશ્વિમ બંગાળમાં ગુરૂવારે લોકોને મતદાન કરતા રોક્યા હતા. અમે ફરી મતદાન કરવવા અને રાજ્યના પ્રત્યેક બૂથ પર CRPFના બે સૈનિકોની તૈનાત કરવાની માંગ કરી હતી. ધાંધલી અને બૂથ કેપ્ચરીંગની ઘટના બની છે. TMCના ગુંડોઓ પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ગુંડાગર્દી કરી હતી.”

ઉલ્લેખનીય છે કે, કૂચ બિહાર બેઠક માટે ભાજપ ઉમેદવાર નિશિત પ્રામાણિકે જિલ્લા મજીસ્ટ્રેટ કાર્યાલયની સામે ગુરૂવારે સાંજે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તે બધા બૂથો પર મતદાન કરવવાની માંગ કરી હતી, જ્યાં CRPF હાજર ન હતી.

ભાજપના પ્રતિનિધિમંડળે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે બધા મતદાન બૂથો પર કેન્દ્રીય દળોની તેનાતી માટે ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે. પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને મુખ્તાર નકવી અને પાર્ટીના મીડિયા પ્રમુખ અનિલ બલૂની સામેલ હતા. પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચેને એક યાદીપત્ર આપ્યું, જેમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન TMCએ તૃણમૂળ કોંગ્રેસ પર ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.

નકવીએ કહ્યું કે, “TMCના ગુંડાઓને પશ્વિમ બંગાળમાં ગુરૂવારે લોકોને મતદાન કરતા રોક્યા હતા. અમે ફરી મતદાન કરવવા અને રાજ્યના પ્રત્યેક બૂથ પર CRPFના બે સૈનિકોની તૈનાત કરવાની માંગ કરી હતી. ધાંધલી અને બૂથ કેપ્ચરીંગની ઘટના બની છે. TMCના ગુંડોઓ પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ગુંડાગર્દી કરી હતી.”

ઉલ્લેખનીય છે કે, કૂચ બિહાર બેઠક માટે ભાજપ ઉમેદવાર નિશિત પ્રામાણિકે જિલ્લા મજીસ્ટ્રેટ કાર્યાલયની સામે ગુરૂવારે સાંજે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તે બધા બૂથો પર મતદાન કરવવાની માંગ કરી હતી, જ્યાં CRPF હાજર ન હતી.

Intro:Body:

बंगाल के 297 बूथों पर पुनर्मतदान की भाजपा की मांग

 (18:40) 



नई दिल्ली, 12 अप्रैल (आईएएनएस)| भाजपा के प्रतिनिधिमंडल ने शुक्रवार को निर्वाचन आयोग से मुलाकात की और पश्चिम बंगाल की कूच बिहार लोकसभा सीट के 297 बूथों पर फिर से मतदान कराने की मांग की। इस सीट के लिए मतदान प्रथम चरण के तहत गुरुवार को हुआ था।



भारतीय जनता पार्टी (भाजपा) के प्रतिनिधिमंडल ने स्वतंत्र एवं निष्पक्ष चुनाव कराने के लिए सभी मतदान बूथों पर केंद्रीय बलों की तैनाती करने का भी निर्वाचन आयोग से आग्रह किया।



प्रतिनिधिमंडल में केंद्रीय मंत्री निर्मला सीतारमण और मुख्तार अब्बास नकवी तथा पार्टी के मीडिया प्रमुख अनिल बलूनी शामिल थे। प्रतिनिधिमंडल ने आयोग को एक ज्ञापन सौंपा, जिसमें प्रथम चरण के मतदान के दौरान तृणमूल कांग्रेस (टीएमसी) पर धांधली करने का आरोप लगाया गया है।



नकवी ने संवाददाताओं से कहा, "टीएमसी के गुंडों ने पश्चिम बंगाल में गुरुवार को लोगों को मतदान से रोका। हमने फिर से मतदान कराने और राज्य के प्रत्येक बूथ पर सीएपीएफ के दो सैनिकों को तैनात करने की मांग की है।"



पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी पर हमला बोलते हुए उन्होंने कहा, "धांधली और बूथ कैप्चरिंग की घटनाएं घटी हैं..टीएमसी के गुंडों ने प्रथम चरण के मतदान के दौरान गुंडागर्दी की।"



कूच बिहार के भाजपा उम्मीदवार निशित प्रामाणिक ने जिला मजिस्ट्रेट कार्यालय के सामने गुरुवार शाम विरोध प्रदर्शन आयोजित किया, और उन सभी बूथों पर फिर से मतदान कराने की मांग की, जहां केंद्रीय बल तैनात नहीं किए गए थे।



--आईएएनएस 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.