ETV Bharat / bharat

મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 41 લોકોના મોત

મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત સોમવારના રોજ ધરાશાયી થઈ હતી. જેમાં 41 લોકોના મોત થયા છે.

author img

By

Published : Sep 24, 2020, 10:42 AM IST

મુંબઈ
મુંબઈ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા છે.

ભિવંડીમાં અનેક વાર ઈમારત ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત થતાં 41 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હતા.

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા છે.

ભિવંડીમાં અનેક વાર ઈમારત ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત થતાં 41 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.