ETV Bharat / bharat

વિદેશી ગાય ગૌમાતા નહીં, ભારતીય ગાયના દુધમાં સોનું હોય છે: બંગાળ ભાજપ પ્રમુખ - પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિપીપ ઘોષે પોતાનું નિવેદન

કોલકાતા: પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિપીપ ઘોષે પોતાનું નિવેદન આપી વિવાદ ર્સજયો છે. તેમણે કહ્યું કે જે બુદ્ધિજીવી લોકો બીફ ખાય છે તથા ગાયનું અપમાન કરે છે તેમણે શ્વાનનું પણ માંસ ખાવું જોઇએ.

file photo
author img

By

Published : Nov 6, 2019, 9:53 AM IST

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે નિવેદન આપ્યું હતું કે જે વિદેશમાં ગાય છે તે આપણી માતા નથી પણ આંટી છે. આ સાથે જ તેમણે ગાયનું ઘી પીળુ કેમ હોય છે તે અંગે પણ વિચિત્ર પ્રકારના દાવા કર્યા હતા. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર લોકોએ ભારે મજાક ઉડાવી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોઇ પણ પ્રકારનો માંસ હોય તે ઘરે ખાવો જોઇએ રસ્તામાં નહી. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે,ગાયના દુધમાં સોનું હોય છે.તેમણે કહ્યું કે જે લોકો ગાયનું માસ ખાય છે તેઓએ સ્વસથ રહેવા માટે શ્વાનનું પણ માંસ ખાવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે જેમને જે માસ ખાવું હોય તે ખાય પણ ગાયનું માસ ખાનારાની સાથે એ જ વ્યવહાર કરાશે જે થવો જોઇએ.

નોંધનીય છે કે દિલિપ ઘોષે કહ્યું હતું કે ગાય આપણી માતા છે પણ વિદેશી ગાય આપણી આંટી છે, ભારતીય ગાયની પૂજા થવી જોઇએ, જોકે વિદેશી ગાયો આપણી આંટી હોવાથી તેની પૂજા ન કરવી જોઇએ. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ગાયના દુધમાં સોનું હોય છે તેથી તે પીળા રંગનું હોય છે. તેમના આ દાવાઓ પર સોશિયલ મીડિયા પર ભારે મજાક પણ ઉડી હતી.

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે નિવેદન આપ્યું હતું કે જે વિદેશમાં ગાય છે તે આપણી માતા નથી પણ આંટી છે. આ સાથે જ તેમણે ગાયનું ઘી પીળુ કેમ હોય છે તે અંગે પણ વિચિત્ર પ્રકારના દાવા કર્યા હતા. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર લોકોએ ભારે મજાક ઉડાવી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોઇ પણ પ્રકારનો માંસ હોય તે ઘરે ખાવો જોઇએ રસ્તામાં નહી. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે,ગાયના દુધમાં સોનું હોય છે.તેમણે કહ્યું કે જે લોકો ગાયનું માસ ખાય છે તેઓએ સ્વસથ રહેવા માટે શ્વાનનું પણ માંસ ખાવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે જેમને જે માસ ખાવું હોય તે ખાય પણ ગાયનું માસ ખાનારાની સાથે એ જ વ્યવહાર કરાશે જે થવો જોઇએ.

નોંધનીય છે કે દિલિપ ઘોષે કહ્યું હતું કે ગાય આપણી માતા છે પણ વિદેશી ગાય આપણી આંટી છે, ભારતીય ગાયની પૂજા થવી જોઇએ, જોકે વિદેશી ગાયો આપણી આંટી હોવાથી તેની પૂજા ન કરવી જોઇએ. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ગાયના દુધમાં સોનું હોય છે તેથી તે પીળા રંગનું હોય છે. તેમના આ દાવાઓ પર સોશિયલ મીડિયા પર ભારે મજાક પણ ઉડી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/bengal-bjp-chief-controversial-statement-on-meat/na20191106081323436





કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિપીપ ઘોષે પોતાનું નિવેદન આપી વિવાદ ર્સજયો છે.તેમણે કહ્યું કે જે લોકો બુદ્ધિજીવી છે તે લોકો બીફ ખાય છે તથા ગાયનો અપમાન કરે છે.



પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે અતી હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિદેશમાં જે ગાયો છે તે આપણી માતા નથી પણ આંટી છે. આ સાથે જ તેમણે ગાયનું ઘી પીળુ કેમ હોય છે તે અંગે પણ વિચિત્ર પ્રકારના દાવા કર્યા હતા. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર લોકોએ ભારે હાંસી ઉડાવી હતી.



તેમણે વધુમાં કહ્યું હતું કે કઇ પણ પ્રકારનો માંસ હોય તે ઘરે ખાવો જોઇએ રસ્તામાં નહી. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે,ગાયના દુધમાં સોનું હોય છે.તેમણે કહ્યું કે જે લોકો ગાયનું માસ ખાય છે તેઓએ સ્વસૃથ રહેવા માટે કુતરાનું પણ માસ ખાવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે જેમને જે માસ ખાવું હોય તે ખાય પણ ગાયનું માસ ખાનારાની સાથે એ જ વ્યવહાર કરાશે જે થવો જોઇએ.



નોંધનીય છે કે દિલિપ ઘોષે કહ્યું હતું કે ગાય આપણી માતા છે પણ વિદેશી ગાય આપણી આંટી છે, ભારતીય ગાયની પૂજા થવી જોઇએ જોકે વિદેશી ગાયો આપણી આંટી હોવાથી તેની પૂજા ન કરવી જોઇએ. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ગાયના દુધમાં સોનું હોય છે તેથી તે પીળા રંગનું હોય છે. તેમના આ દાવાઓ પર સોશિયલ મીડિયા પર ભારે હાંસી પણ ઉડી હતી.






Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.