ETV Bharat / bharat

મુસ્લિમોને પાકિસ્તાન ન જવાની સજા છે મોબ લિન્ચિંગઃ આઝમ ખાન

author img

By

Published : Jul 20, 2019, 9:49 AM IST

Updated : Jul 20, 2019, 10:25 AM IST

ઉત્તર પ્રદેશઃ સમાજવાદી પક્ષના સાંસદ આઝમ ખાને મૉબ લિન્ચિંગ માટે મુસ્લિમો પાકિસ્તાન ન ગયા તેનું કારણ દર્શાવ્યું છે. આઝમ ખાને કહ્યું કે, મુસ્લિમો 1947 પછીની સજા ભોગવી રહ્યાં છે. જો મુસ્લિમો પાકિસ્તાન જતાં રહ્યાં હોત તો તેમને આ સજાને પાત્ર ન હોત.

મુસ્લમાનોને પાકિસ્તાન ન જવાની સજા છે મોબ લિન્ચિંગઃ આઝમ ખાન

સપા નેતા આઝમ ખાને કહ્યું કે, અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? તેમણે ભારતને પોતાનું વતન માન્યું. હવે તેમને તેની સજા તો મળશે અને તેને સહન પણ કરશે.

સપા સાંસદ આઝમ ખાને કહ્યું કે, 1947માં મુસ્લિમો પાકિસ્તાન કેમ ન ગયા? આ મૌલાના આઝાદ, પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલને પૂછો કે કેમ. તે લોકોએ મુસ્લિમોને વચનો આપ્યા હતા. ગાંધીજીની અપીલ પર મુસ્લિમો પાકિસ્તાન ગયા નહોતા. બાપૂએ મુસ્લિમોને કહ્યું હતું કે, આ દેશ તમારો પણ છે. જો ભાગલા અન્ય મુસ્લિમો પણ ઈચ્છતા તો દેશની આ સ્થિતિ ન હોત. મૉબ લિન્ચિંગની ઘટનાઓથી દુઃખી આઝમ ખાને કહ્યું કે, મુસ્લિમો ભાગલામાં ભાગીદાર અને ગુનેગાર નહોતા. પરંતુ આજે તેમને તેની સજા મળી છે. ભાગલા બાદ મુસ્લિમો સતત સજા ભોગવતા આવ્યાં છે.

સપા નેતા આઝમ ખાને કહ્યું કે, અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? તેમણે ભારતને પોતાનું વતન માન્યું. હવે તેમને તેની સજા તો મળશે અને તેને સહન પણ કરશે.

સપા સાંસદ આઝમ ખાને કહ્યું કે, 1947માં મુસ્લિમો પાકિસ્તાન કેમ ન ગયા? આ મૌલાના આઝાદ, પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલને પૂછો કે કેમ. તે લોકોએ મુસ્લિમોને વચનો આપ્યા હતા. ગાંધીજીની અપીલ પર મુસ્લિમો પાકિસ્તાન ગયા નહોતા. બાપૂએ મુસ્લિમોને કહ્યું હતું કે, આ દેશ તમારો પણ છે. જો ભાગલા અન્ય મુસ્લિમો પણ ઈચ્છતા તો દેશની આ સ્થિતિ ન હોત. મૉબ લિન્ચિંગની ઘટનાઓથી દુઃખી આઝમ ખાને કહ્યું કે, મુસ્લિમો ભાગલામાં ભાગીદાર અને ગુનેગાર નહોતા. પરંતુ આજે તેમને તેની સજા મળી છે. ભાગલા બાદ મુસ્લિમો સતત સજા ભોગવતા આવ્યાં છે.

Intro:Body:

https://aajtak.intoday.in/story/rampur-mp-azam-khan-controversial-statement-mob-lynching-incidents-1-1103168.html



मॉब लिंचिंग पर बोले आजम खान- पाकिस्तान न जाने की सजा भुगत रहे हैं मुसलमान



समाजवादी पार्टी सांसद आजम खान ने मॉब लिंचिंग के लिए मुसलमानों के पाकिस्तान न जाने को कसूरवार ठहराया है. आजम खान ने कहा कि मुसलमान 1947 के बाद भी सजा काट रहे हैं. अगर मुसलमान पाकिस्तान चले जाते तो उन्हें यह सजा नहीं मिलती. मुसलमान यहां हैं तो हैं, सजा तो भुगतेंगे. उन्होंने कहा कि हमारे पूर्वज क्यों नहीं गए पाकिस्तान? उन्होंने इसे अपना वतन माना. अब उन्हें इसकी सजा तो मिलेगी और वो सहेंगे.



सपा सांसद आजम खान ने कहा कि 1947 में मुसलमान पाकिस्तान क्यों नहीं गए? ये मोलाना आजाद, पंडित जवाहर लाल नेहरू और सरदार पटेल से पूछिए क्योंकि इन लोगों ने मुसलमानों से वादे किए थे. साथ ही उन्होंने ने कहा कि बापू (राष्ट्रपिता महात्मा गांधी) की अपील पर मुसलमान पाकिस्तान नहीं गए थे. बापू ने मुसलमानों से कहा था कि ये देश तुम्हारा है, अगर बंटवारा बाकी के मुसलमान भी चाहते तो देश की ये शक्ल नहीं होती.



मॉब लिंचिंग की घटनाओं से आहत आजम खान ने आगे कहा कि मुसलमान बंटवारे के हिस्सेदार ही नहीं थे और उसके गुनहगार भी नहीं थे, लेकिन आज उसकी सजा मिल रही है. उन्होंने कहा कि मुसलमान बंटवारे के बाद से लगातार सजा भुगत रहा है. अब जो भी स्थित हो मुस्लिम इसका सामना करेेंगे. आजम खान ने कई सवाल करते हुए पूछा कि मुस्लिमों से इतने वादे क्यों किए गए?


Conclusion:
Last Updated : Jul 20, 2019, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.