ETV Bharat / bharat

કોરોનિલ ડ્રગ કેસ: નિમ્સના ચેરમેનનો આરોપ- આયુષ મંત્રાલયે કહ્યું જુઠ્ઠું

author img

By

Published : Jun 26, 2020, 7:23 PM IST

નિમ્સના અધ્યક્ષ ડો.બી.એસ. તોમારે આરોપ લગાવ્યો છે કે આયુષ મંત્રાલયે જુઠ્ઠું બોલાવ્યું છે. પતંજલિને કોરોનિલ ડ્રગના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી હતી.

ચેરમેન
;ેરમેન

જયપુર: નિમ્સના અધ્યક્ષ ડો.બી.એસ. તોમારે આરોપ લગાવ્યો છે કે આયુષ મંત્રાલય જૂઠું બોલી રહ્યું છે. પતંજલિને કોરોનિલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી.

નિમ્સના ચેરમેનનો આરોપ- આયુષ મંત્રાલયે કહ્યું જુઠ્ઠું

યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદે મંગળવારે બજારમાં એક દવા શરૂ કરી હતી, જેમાં કોવિડ -19 ની સારવારમાં 100 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો. ત્યારે થોડા કલાકો પછી, આયુષ મંત્રાલયે તેમને આ દવામાં રહેલી વિવિધ ઔષધિઓની માત્રા અને દવા પ્રસ્તુત કરતા પહેલા થયેલા સંશોધનની વિગતો વહેલી તકે આપવા જણાવ્યું હતું.

આ અંગે નિમ્સ યુનિવર્સિટીના અધ્યક્ષનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી

હતી. સરકારે કહ્યું હતું કે દવાઓનું પરિક્ષણ કરો અને રસ્તો નીકળે એટલે જણાવો. ડો.બીએસ તોમારે સીટીઆરઆઈ નંબર પણ આપ્યા હતા. જેમાં આ સીટીઆરઆઈ / 2020/05/025273 છે તેમ જણાવ્યું હતું.

જયપુર: નિમ્સના અધ્યક્ષ ડો.બી.એસ. તોમારે આરોપ લગાવ્યો છે કે આયુષ મંત્રાલય જૂઠું બોલી રહ્યું છે. પતંજલિને કોરોનિલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી.

નિમ્સના ચેરમેનનો આરોપ- આયુષ મંત્રાલયે કહ્યું જુઠ્ઠું

યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદે મંગળવારે બજારમાં એક દવા શરૂ કરી હતી, જેમાં કોવિડ -19 ની સારવારમાં 100 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો. ત્યારે થોડા કલાકો પછી, આયુષ મંત્રાલયે તેમને આ દવામાં રહેલી વિવિધ ઔષધિઓની માત્રા અને દવા પ્રસ્તુત કરતા પહેલા થયેલા સંશોધનની વિગતો વહેલી તકે આપવા જણાવ્યું હતું.

આ અંગે નિમ્સ યુનિવર્સિટીના અધ્યક્ષનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી

હતી. સરકારે કહ્યું હતું કે દવાઓનું પરિક્ષણ કરો અને રસ્તો નીકળે એટલે જણાવો. ડો.બીએસ તોમારે સીટીઆરઆઈ નંબર પણ આપ્યા હતા. જેમાં આ સીટીઆરઆઈ / 2020/05/025273 છે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.