ETV Bharat / bharat

લોકસભામાં ઔવેસીના પ્રહાર, ચૂંટણીના વાયદાઓ પૂરા કરવા માટે BJP ભાન ભૂલી

author img

By

Published : Aug 6, 2019, 6:00 PM IST

નવીદિલ્હીઃ સોમવારે કલમ 370 રાજ્યસભામાંથી પાસ થયા બાદ મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે રજૂ કર્યું હતું. જેના પર સદનમાં હાલ ચર્ચા શરૂ છે. ગઇકાલે વોટિંગ બાદ રાજ્યસભામાં આ બિલને મંજૂરી મળી હતી. જેમાં બિલની તરફેણમાં 125 અને વિપક્ષમાં 61 મત મળ્યા હતા. લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં વિશેષ અધિકાર આપવાવાળી કલમ 370ને હટાવવાનો સંકલ્પ પણ રજૂ કર્યો હતો. આ સાથે જ જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ પર પણ સંસદમાં ચર્ચા શરૂ છે.

લોકસભામાં ઔવેસીના પ્રહાર

લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ ઇતિહાસની ત્રીજી મોટી ભૂલ છે. ભાજપે પોતાના ચૂંટણી વચનોને જરૂરથી પૂર્ણ કર્યા છે, પરંતુ બંધારણીય જવાબદારી નિભાવી નથી. ઓવૈસીએ કહ્યું કે, આ બિલ કલમ 3નો ઉલ્લંઘન કરે છે અને સંઘીય ઢાંચા પર આકરો પ્રહાર છે.

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, સરકારનું કહેવું છે કે, આ અસ્થાઇ પ્રાવધાન છે, પરંતુ કોર્ટ તેને અસ્થાઇ નહીં પરંતુ વિશેષ દરરજો ગણાવી ચૂકી છે. નાજિયોથી પ્રેરણા લઇને ભાજપ આ પગલું ભરી રહી છે. કાશ્મીરના લોકો પોતાના લોકતાંત્રિક અધિકારો માટે ઘણા સમયથી લડી રહ્યા છે. પૂર્વોતરમાં નાગાના લોકોને તમે તેલ અને ગેસ આપવા તૈયાર છો. તેમની સાથે વાતચીત માટે તૈયાર છો. જ્યારે તેઓ હથિયાર લઇને ઉભા છે.

હવે સરકાર જણાવે કે, ઓવૈસી ક્યારે હિમાલયમાં જમીન ખરીદી શકશે. વધુમાં ઓવૈસીએ કહ્યું કે, શા માટે લોકોને જેલમાં બંધ રાખવામાં આવી રહ્યા છે. તે સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, વડાપ્રધાનનો આ અન્ય એવો નિર્ણય છે, જેનાથી દેશના લોકો વિનાશક પરિણામોના ભોગવી રહ્યા છે. હજૂ પણ દેશવાસીઓ ડિમોનીટાઇઝેશનથી પીડાઇ રહ્યા છે.

લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ ઇતિહાસની ત્રીજી મોટી ભૂલ છે. ભાજપે પોતાના ચૂંટણી વચનોને જરૂરથી પૂર્ણ કર્યા છે, પરંતુ બંધારણીય જવાબદારી નિભાવી નથી. ઓવૈસીએ કહ્યું કે, આ બિલ કલમ 3નો ઉલ્લંઘન કરે છે અને સંઘીય ઢાંચા પર આકરો પ્રહાર છે.

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, સરકારનું કહેવું છે કે, આ અસ્થાઇ પ્રાવધાન છે, પરંતુ કોર્ટ તેને અસ્થાઇ નહીં પરંતુ વિશેષ દરરજો ગણાવી ચૂકી છે. નાજિયોથી પ્રેરણા લઇને ભાજપ આ પગલું ભરી રહી છે. કાશ્મીરના લોકો પોતાના લોકતાંત્રિક અધિકારો માટે ઘણા સમયથી લડી રહ્યા છે. પૂર્વોતરમાં નાગાના લોકોને તમે તેલ અને ગેસ આપવા તૈયાર છો. તેમની સાથે વાતચીત માટે તૈયાર છો. જ્યારે તેઓ હથિયાર લઇને ઉભા છે.

હવે સરકાર જણાવે કે, ઓવૈસી ક્યારે હિમાલયમાં જમીન ખરીદી શકશે. વધુમાં ઓવૈસીએ કહ્યું કે, શા માટે લોકોને જેલમાં બંધ રાખવામાં આવી રહ્યા છે. તે સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, વડાપ્રધાનનો આ અન્ય એવો નિર્ણય છે, જેનાથી દેશના લોકો વિનાશક પરિણામોના ભોગવી રહ્યા છે. હજૂ પણ દેશવાસીઓ ડિમોનીટાઇઝેશનથી પીડાઇ રહ્યા છે.

Intro:Body:

लोकसभा में बोले ओवैसी- चुनावी वादा पूरा करने के लिए BJP भूली संवैधानिक जिम्मेदारी





राज्यसभा से पास होने के बाद आज गृह मंत्री अमित शाह जम्मू-कश्मीर पुनर्गठन बिल को लोकसभा में चर्चा के लिए रख दिया, जिस पर सदन में चर्चा जारी है. बीते दिन वोटिंग के बाद उच्च सदन से इस बिल को मंजूरी मिल गई थी जिसके पक्ष में 125 और विपक्ष में 61 वोट पड़े थे. लोकसभा में जम्मू कश्मीर में विशेष अधिकार देने वाला धारा 370 को खत्म करने का संकल्प भी पेश किया गया. साथ ही जम्मू कश्मीर आरक्षण विधेयक पर भी सदन में चर्चा जारी है.



चुनावी वादा पूरा लेकिन संविधान को नहीं माना: ओवैसी

लोकसभा में बिल पर चर्चा के दौरान असदुद्दीन ओवैसी ने बिल का विरोध करते हुए कहा कि यह इतिहास की तीसरे बड़ी गलती है. बीजेपी ने अपना चुनावी वादा जरूर पूरा किया है लेकिन संवैधानिक जिम्मेदारी नहीं निभाई है. ओवैसी ने कहा कि यह बिल अनुच्छेद 3 का उल्लंघन करता है और संघीय ढांचे पर करारा प्रहार है. उन्होंने कहा कि क्या सरकार लोगों को इंप्लांट करने जा रही है. ओवैसी ने कहा कि सरकार का कहना है कि यह अस्थाई प्रावधान है लेकिन कोर्ट इसे अस्थाई नहीं बल्कि विशेष दर्जा बता चुका है. नाजियों से प्रेरणा लेकर बीजेपी यह कदम उठाने जा रही है. कश्मीर की जनता अपने लोकतांत्रिक अधिकारों के लिए लंबे वक्त से लड़ रहे हैं. पूर्वोत्तर में नागा के लोगों को आप तेल और गैस देने के लिए तैयार हैं, उनसे बातचीत के लिए तैयार हैं जबकि वह हथियार उठाए हुए हैं. सरकार बताए कि कब ओवैसी हिमालच में जमीन खरीद सकेगा. अगर सरकार इसे दिवाली बता रही है तो कश्मीरियों को घर से निकलकर जश्म क्यों नहीं मनाने दे रही है. क्यों लोगों को जेल में बंद रखा गया है.





લોકસભામાં ઔવેસીના પ્રહાર, ચૂંટણીના વાયદાઓ પૂરા કરવા માટે BJP ભૂલી ભાન



ન્યુ દિલ્હીઃ સોમવારે કલમ 370 રાજ્યસભામાંથી પાસ થયા બાદ મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે રજૂ કર્યું હતું. જેના પર સદનમાં હાલ ચર્ચા શરૂ છે. ગઇકાલે વોટિંગ બાદ ઉચ્ચ સદનમાં આ બિલને મંજૂરી મળી હતી, જેમાં તરફેણમાં 125 અને વિપક્ષમાં 61 મત મળ્યા હતા. લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં વિશેષ અધિકાર આપવાવાળી કલમ 370ને હટાવવાનો સંકલ્પ પણ રજૂ કર્યો હતો. આ સાથે જ જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ પર પણ સદનમાં ચર્ચા શરૂ છે. 



લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ ઇતિહાસની ત્રીજી મોટી ભૂલ છે. ભાજપે પોતાના ચૂંટણી વચનોને જરૂરથી પૂર્ણ કર્યા છે પરંતુ સંવૈધાનિક જવાબદારી નિભાવી નથી. ઓવૈસીએ ક્હયું કે, આ બિલ કલમ 3નો ઉલ્લંઘન કરે છે અને સંઘીય ઢાંચા પર આકરો પ્રહાર છે. 



ઓવૈસીએ વધુમાં કહ્યું કે, સરકારનું કહેવું છે કે, આ અસ્થાઇ પ્રાવધાન છે, પરંતુ કોર્ટ તેને અસ્થાઇ નહીં પરંતુ વિશેષ દરરજો ગણાવી ચૂકી છે. નાજિયોથી પ્રેરણા લઇને ભાજપ આ પગલું ભરી રહી છે. કાશ્મીરના લોકો પોતાના લોકતાંત્રિક અધિકારો માટે ઘણા સમયથી લડી રહ્યા છે. પૂર્વોતરમાં નાગાના લોકોને તમે તેલ અને ગેસ આપવા તૈયાર છો. તેમની સાથે વાતચીત માટે તૈયાર છો. જ્યારે તેઓ હથિયાર લઇને ઉભા છે. 



હવે સરકાર જણાવે કે, ઓવૈસી ક્યારે હિમાલયમાં જમીન ખરીદી શકશે. વધુમાં ઓવૈસીએ કહ્યું કે, શા માટે લોકોને જેલમાં બંધ રાખવામાં આવી રહ્યા છે. તે સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, વડાપ્રધાનનો આ અન્ય એવો નિર્ણય છે, જેનાથી દેશના લોકો વિનાશક પરિણામોના ભોગવી રહ્યા છે. હજૂ પણ દેશવાસીઓ ડિમોનીટાઇઝેશનથી પીડાઇ રહ્યા છે. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.