ETV Bharat / bharat

નાપાક પાકિસ્તાને રાજૌરીમાં ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ

author img

By

Published : Jun 11, 2020, 10:15 AM IST

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયાં છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

jammu
jammu

શ્રીનગરઃ સરહદ પર વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લઘંન કર્યુ છે. LOC પર રાજૌરી જિલ્લાના મંજાકોટે અને તારકુંડી સેક્ટરમાં મોર્ટાર અને હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ઘાયલ થયાં છે.

અગાઉ પણ નાપાક પાકિસ્તાને મનકોટે સેક્ટરમાં સીજફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. મંગળવારે સવારે 6 વાગ્યે તે વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ સામે જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.

શ્રીનગરઃ સરહદ પર વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લઘંન કર્યુ છે. LOC પર રાજૌરી જિલ્લાના મંજાકોટે અને તારકુંડી સેક્ટરમાં મોર્ટાર અને હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ઘાયલ થયાં છે.

અગાઉ પણ નાપાક પાકિસ્તાને મનકોટે સેક્ટરમાં સીજફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. મંગળવારે સવારે 6 વાગ્યે તે વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ સામે જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.