ETV Bharat / bharat

મોદી ફરી વડાપ્રધાન બનશે તો જમ્મુ-કશ્મીર માંથી 370 કલમ કરાશે નાબુદઃ શાહ - congress

નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી વિવાદીત કલમ 370નો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો જમ્મુ-કશ્મીરમાંથી 370 કલમ નાબુદ કરાશે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 9, 2019, 8:24 AM IST

જમશેદપુરમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યું હતું કે, ‘‘હું તમને વચન આપુ છું કે, વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવશે તો અનુચ્છેદ 370 હટાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી જમ્મુ-કશ્મીર ભારતનો ભાગ રહેશે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 70 વર્ષો પછી દેશને એક એવા વડાપ્રધાન મડ્યા છે જે માત્ર દેશ માટે વિચારે છે પોતાના પરીવાર માટે નહીં ’’

શાહે વધુમાં કહ્યું કે, પુલવામામાં CRPFના જવાનો પર હુમલા બાદ મોદી સરકારે એર સ્ટ્રાઈક કરી આતંકીયોનો આત્મો કર્યો. કોઈ બીજા દેશમાં જઈને આતંકીઓને નિશાન બનાવવા વાળા દેશોમાં અમેરિકા અને ઈઝરાયેલ પછી ભારત ત્રીજા નંબરનો દેશ છે.

તેમણે સંબોધનના અંતે કહ્યું કે, બાલાકોટમાં એર સ્ટ્રાઈક પછી બે જગ્યાઓ પર તોફાન આવી ગયું હતું. પહેલા પાકીસ્તાન અને બીજૂ રાહુલ ગાંધીની ઓફીસમાં. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં કોઈ જવાનો પર હુમલા થાય છે તો ‘રાહુલ બાબા’ અને તેમના ગુરૂ સામ પિત્રોડા કાર્યવાહી કરવાને બદલે વાતચીત કરવામાં માને છે.

જમશેદપુરમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યું હતું કે, ‘‘હું તમને વચન આપુ છું કે, વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવશે તો અનુચ્છેદ 370 હટાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી જમ્મુ-કશ્મીર ભારતનો ભાગ રહેશે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 70 વર્ષો પછી દેશને એક એવા વડાપ્રધાન મડ્યા છે જે માત્ર દેશ માટે વિચારે છે પોતાના પરીવાર માટે નહીં ’’

શાહે વધુમાં કહ્યું કે, પુલવામામાં CRPFના જવાનો પર હુમલા બાદ મોદી સરકારે એર સ્ટ્રાઈક કરી આતંકીયોનો આત્મો કર્યો. કોઈ બીજા દેશમાં જઈને આતંકીઓને નિશાન બનાવવા વાળા દેશોમાં અમેરિકા અને ઈઝરાયેલ પછી ભારત ત્રીજા નંબરનો દેશ છે.

તેમણે સંબોધનના અંતે કહ્યું કે, બાલાકોટમાં એર સ્ટ્રાઈક પછી બે જગ્યાઓ પર તોફાન આવી ગયું હતું. પહેલા પાકીસ્તાન અને બીજૂ રાહુલ ગાંધીની ઓફીસમાં. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં કોઈ જવાનો પર હુમલા થાય છે તો ‘રાહુલ બાબા’ અને તેમના ગુરૂ સામ પિત્રોડા કાર્યવાહી કરવાને બદલે વાતચીત કરવામાં માને છે.

Intro:Body:

मोदी वापस सत्ता में आए तो जम्मू-कश्मीर से हटेगा अनुच्छेद 370: शाह







बीजेपी अध्यक्ष अमित शाह ने कहा कि पीएम मोदी अगर सत्ता में वापस आएंगे तो संविधान के अनुच्छेद 370 को हटा दिया जाएगा.



नई दिल्ली/रांची. भारतीय जनता पार्टी (भाजपा) अध्यक्ष अमित शाह ने कहा कि लोकसभा चुनाव के बाद प्रधानमंत्री नरेंद्र मोदी अगर वापस सत्ता में आएंगे तो संविधान के अनुच्छेद 370 को हटाया जाएगा. अनुच्छेद 370 के तहत जम्मू-कश्मीर को स्वायत्तता प्रदान की गई है और यह अनुच्छेद प्रदेश के संबंध में कानून बनाने के लिए संसद की शक्ति को सीमित करता है.





प्रदेश का औद्योगिक नगर जमशेदपुर में एक जनसभा को संबोधित करते हुए शाह ने कहा, "मैं आपको आश्वस्त करता हूं कि अगर नरेंद्र मोदी वापस सत्ता में आएंगे तो अनुच्छेद 370 को हटाया जाएगा. भाजपा के कार्यकर्ता जब तक जीवित रहेंगे तब तक जम्मू-कश्मीर भारत का हिस्सा बना रहेगा." शाह ने बुधवार को धनबाद और जमशेदपुर में पार्टी के उम्मीदवारों के पक्ष में चुनाव प्रचार किया.



उन्होंने कहा, "70 साल बाद हमें एक ऐसा प्रधानमंत्री मिला जो भारत के बारे में सोचता है न कि परिवार के बारे में. संप्रग (संयुक्त प्रगतिशील गठबंधन) सरकार के दौरान हमारे जवानों पर कोई भी हमला कर देता था. मौनी बाबा (पूर्व प्रधानमंत्री मनमोहन सिंह) ऐसे हमलों पर चुप्पी बनाए रखते थे."



शाह ने कहा, "लेकिन पुलवामा में सीआरपीएफ के 70 जवानों के शहीद होने के बाद मोदी सरकार ने एयर स्ट्राइक करके आतंकियों का खात्मा किया. किसी दूसरे देश में आतंकियों को निशाना बनाने वाला भारत अमेरिका और इजरायल के बाद तीसरा देश बन गया है."



पढ़ें: नोटबंदी पर चुनाव लड़ कर दिखाएं नरेंद्र मोदी, प्रियंका ने दी चुनौती



उन्होंने कहा कि बालाकोट एयर स्ट्राइक के बाद दो जगहों पर कयामत आ गई- पहला पाकिस्तान में और दूसरा (कांग्रेस अध्यक्ष) राहुल गांधी के दफ्तर में. उन्होंने कहा कि अगर देश में कुछ युवाओं पर हमला किया जाता है तो 'राहुल बाबा' और उनके गुरु सैम पित्रोदा कार्रवाई करने के बदले बातचीत करने के पक्षधर हैं.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.