ETV Bharat / bharat

1984 બેચના અધિકારી અજય કુમાર ભલ્લાની કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્તિ

નવી દિલ્હીઃ અજય કુમાર ભલ્લાને નવા ગૃહ સચિવ બનાવાયા છે. પ્રધાનમંડળની નિયુક્તિ સમિતિએ આ નિમણુંક માટે મંજૂરી આપી છે.

author img

By

Published : Aug 22, 2019, 8:35 PM IST

1984 બેચના અધિકારી અજય કુમાર ભલ્લાની કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્તિ

ગૃહ સચિવ રાજીવ ગૌબા 31 ઓગષ્ટે નિવૃત થશે. ત્યારપછી અજય કુમાર ભલ્લા તેમની જગ્યા લેશે. આ પહેલા તેઓ ઉર્જા સચિવ પદ પર કાર્યભાર સંભાળી રહ્યા હતા.

2017માં ઉર્જા સચિવ બનતા પહેલા ભલ્લા વિદેશ વ્યાપારમાં મહાનિર્દેશક હતા. તેઓ આસામ-મેઘાલય કેડરના 1984ની બેચના IAS અધિકારી છે,

ભલ્લાને જુલાઈ મહિનાના અંતમાં ગૃહમંત્રાલયમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્તિ મળી હતી. રાજીવ ગૌબાની નિવૃતિ સુધી તેઓ આ પદ ઉપર રહેશે. ત્યારપછી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ 2021 સુધીનો રહેશે.

ગૃહ સચિવ રાજીવ ગૌબા 31 ઓગષ્ટે નિવૃત થશે. ત્યારપછી અજય કુમાર ભલ્લા તેમની જગ્યા લેશે. આ પહેલા તેઓ ઉર્જા સચિવ પદ પર કાર્યભાર સંભાળી રહ્યા હતા.

2017માં ઉર્જા સચિવ બનતા પહેલા ભલ્લા વિદેશ વ્યાપારમાં મહાનિર્દેશક હતા. તેઓ આસામ-મેઘાલય કેડરના 1984ની બેચના IAS અધિકારી છે,

ભલ્લાને જુલાઈ મહિનાના અંતમાં ગૃહમંત્રાલયમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્તિ મળી હતી. રાજીવ ગૌબાની નિવૃતિ સુધી તેઓ આ પદ ઉપર રહેશે. ત્યારપછી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ 2021 સુધીનો રહેશે.

Intro:Body:

1984 બેચના અધિકારી અજય કુમાર ભલ્લાની કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે  નિયુક્તિ



નવી દિલ્હીઃ અજય કુમાર ભલ્લાને નવા ગૃહ સચિવ બનાવાયા છે. પ્રધાનમંડળની નિયુક્તિ સમિતિએ આ નિમણુંક માટે મંજૂરી આપી છે.



ગૃહ સચિવ રાજીવ ગૌબા 31 ઓગષ્ટે નિવૃત થશે. ત્યારપછી અજય કુમાર ભલ્લા તેમની જગ્યા લેશે.  આ પહેલા તેઓ ઉર્જા સચિવ પદ પર કાર્યભાર સંભાળી રહ્યા હતા.



2017માં ઉર્જા સચિવ બનતા પહેલા ભલ્લા વિદેશ વ્યાપારમાં મહાનિર્દેશક હતા. તેઓ આસામ-મેઘાલય કેડરના 1984ની બેચના IAS અધિકારી છે,



ભલ્લાને જુલાઈ મહિનાના અંતમાં ગૃહમંત્રાલયમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્તિ મળી હતી. રાજીવ ગૌબાની નિવૃતિ સુધી તેઓ આ પદ ઉપર રહેશે. ત્યારપછી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ 2021 સુધીનો રહેશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.