ETV Bharat / bharat

ભારતમાં વાયુ પ્રદુષણના કારણે 2017માં 12 લાખ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ભારતમાં વાયુ પ્રદુષણના કારણે 2017 માં 12 લાખ લોકના મૃત્યુ થયા છે. આ આંકડો બુધવારે બહાર પાડેલા એક સંશોધનમાં સામે આવ્યો છે.

author img

By

Published : Apr 4, 2019, 8:08 AM IST

ફાઇલ ફોટો

"સ્ટેટ ઓફ ગ્લોબલ એર-2019 અનુસાર" વર્તમાનમાં વાયુ પ્રદુષણના ઉચ્ચ સ્તરના કારણે દક્ષિણ એશિયામાં બાળકોની ઉંમરમાં અઢી વર્ષની ઘટ આવી શકે છે.

જ્યારે વૈશ્વિક જીવનની અપેક્ષામાં 20 મહીનાની કમી આવી શકે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે પ્રદુષણની સમસ્યાના સમાધાન માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ભારત તબક્કો -4 સ્વચ્છ વાહન ધોરણો અને નવા રાષ્ટ્રીય વાયુ કાર્યક્રમ જેવા પગલાં ભર્યા છે.

હેલ્થ ઇન્ફેક્ટસ ઇન્સ્ટીટ્યુટના ઉપાધ્યક્ષ રોબર્ટ ઓફીકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, " ભવિષ્યની પહેલ વાયુની ગુણવતાની પ્રતિબદ્ધતા હેઠળ પૂર્ણ કરવામાં આવે તો તેમાં આવનાર વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ મળવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયુ પ્રદુષણ સંબંધિત ખતરાથી થનારા મૃત્યુનું આ ત્રીજુ સૌથી મોટુ કારણ છે. વધુમાં જણાવ્યું કે દુનિયામાં વાયુ પ્રદુષણથી જેટલા લોકોના મૃત્યુ થયા છે, તેની અડધી સંખ્યા ભારત અને ચીનમાં છે.

ભારત અને ચીનમાં 2017માં વાયુ પ્રદુષણમાં ક્રમશ: 12-12 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

"સ્ટેટ ઓફ ગ્લોબલ એર-2019 અનુસાર" વર્તમાનમાં વાયુ પ્રદુષણના ઉચ્ચ સ્તરના કારણે દક્ષિણ એશિયામાં બાળકોની ઉંમરમાં અઢી વર્ષની ઘટ આવી શકે છે.

જ્યારે વૈશ્વિક જીવનની અપેક્ષામાં 20 મહીનાની કમી આવી શકે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે પ્રદુષણની સમસ્યાના સમાધાન માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ભારત તબક્કો -4 સ્વચ્છ વાહન ધોરણો અને નવા રાષ્ટ્રીય વાયુ કાર્યક્રમ જેવા પગલાં ભર્યા છે.

હેલ્થ ઇન્ફેક્ટસ ઇન્સ્ટીટ્યુટના ઉપાધ્યક્ષ રોબર્ટ ઓફીકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, " ભવિષ્યની પહેલ વાયુની ગુણવતાની પ્રતિબદ્ધતા હેઠળ પૂર્ણ કરવામાં આવે તો તેમાં આવનાર વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ મળવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયુ પ્રદુષણ સંબંધિત ખતરાથી થનારા મૃત્યુનું આ ત્રીજુ સૌથી મોટુ કારણ છે. વધુમાં જણાવ્યું કે દુનિયામાં વાયુ પ્રદુષણથી જેટલા લોકોના મૃત્યુ થયા છે, તેની અડધી સંખ્યા ભારત અને ચીનમાં છે.

ભારત અને ચીનમાં 2017માં વાયુ પ્રદુષણમાં ક્રમશ: 12-12 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

Intro:Body:

भारत में वायु प्रदूषण से 2017 में 12 लाख लोगों की मौत : शोध





नई दिल्ली, 3 अप्रैल (आईएएनएस)| भारत में वायु प्रदूषण के कारण 2017 में 12 लाख लोगों की मौत हुई। यह आंकड़ा बुधवार को जारी एक वैश्विक शोध में प्रकाश में आया है।





शोध-रिपोर्ट 'स्टेट ऑफ ग्लोबल एयर-2019' के अनुसार, वर्तमान में वायु प्रदूषण के उच्च स्तर के कारण दक्षिण एशिया में बच्चों की औसत जीवन प्रत्याशा में ढाई साल की कमी आएगी, जबकि वैश्विक जीवन प्रत्याशा में 20 महीने की कमी आएगी। 



शोध में कहा गया है कि भारत ने प्रदूषण की समस्या के समाधान के लिए प्रधानमंत्री उज्ज्वला योजना, भारत चरण-4 स्वच्छ वाहन मानक और नए राष्ट्रीय स्वच्छ वायु कार्यक्रम जैसे बड़े कदम उठाए हैं। 



हेल्थ इफेक्ट्स इंस्टीट्यूट के उपाध्यक्ष रॉबर्ट ओकीफे ने एक बयान में आईएएनएस को बताया, "इन कदमों और भावी पहलों को वायु की गुणवत्ता की प्रतिबद्धता के तहत पूरी तरह लागू किया जाए तो इसमें आने वाले वर्षो में स्वास्थ्य संबंधी महत्वपूर्ण फायदे मिलने की संभावना है।" 



रिपोर्ट के अनुसार, भारत में वायु प्रदूषण स्वास्थ्य संबंधी सभी खतरों से होने वाली मौतों में तीसरा सबसे बड़ा कारण है। 



रिपोर्ट में कहा गया है कि पूरी दुनिया में वायु प्रदूषण से जितने लोगों की मौत होती है, उसकी आधी संख्या भारत और चीन में है। 



भारत और चीन में 2017 में वायु प्रदूषण से क्रमश: 12-12 लाख लोगों की मौत हुई। 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.