ETV Bharat / bharat

જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા 30 વર્ષ બાદ વનનીતિમાં સુધારા કરવા વિચારણા

author img

By

Published : Nov 20, 2019, 10:55 AM IST

Updated : Nov 20, 2019, 12:27 PM IST

બેન્ગલુરૂ : જળવાયુ પરિવર્તન તથા માનવ અને જંગલી જીવો વચ્ચેના સંધર્ષ જેવા કેસના નિરાકરણ માટે લગભગ 30 વર્ષ બાદ નવી રાષ્ટ્રીય વન નીતિ લાવશે. એક ઉચ્ચ અધિકારીએ મંગળવારે આ માહીતી આપી હતી.

file photo

ભારતીય વન અનુસંધાન તથા અધ્યયન સંસ્થાનના મહાનિર્દેશક સુરેશ ગૈરોલાએ જણાવ્યું કે, આ અંગે સરકાર વિચાર કરી રહી છે જેમાં લોકોના વિચારોને ધ્યાનમાં લઇ અંતિમ નિર્ણય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા લેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, અમને આશા છે કે,કેન્દ્ર સરકાર અમને મંજૂરી આપશે.તેમણે વધુમાં કહ્યું કે,આ દેશની ચોથી વન નીતિ હશે.આ આગાઉ 1894,1952 તથા 1988માં વન નીતિ લાગુ કરાઈ હતી.

ભારતીય વન અનુસંધાન તથા અધ્યયન સંસ્થાનના મહાનિર્દેશક સુરેશ ગૈરોલાએ જણાવ્યું કે, આ અંગે સરકાર વિચાર કરી રહી છે જેમાં લોકોના વિચારોને ધ્યાનમાં લઇ અંતિમ નિર્ણય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા લેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, અમને આશા છે કે,કેન્દ્ર સરકાર અમને મંજૂરી આપશે.તેમણે વધુમાં કહ્યું કે,આ દેશની ચોથી વન નીતિ હશે.આ આગાઉ 1894,1952 તથા 1988માં વન નીતિ લાગુ કરાઈ હતી.

Intro:Body:



બેન્ગલુરૂ : જળવાયુ પરિવર્તન તથા માનવ અને જંગલી જીવો વચ્ચના સંધર્ષ જેવા કેસના નિરાકરણ માટે લગભગ 30 વર્ષ બાદ નવી રાષ્ટ્રીય વન નીતિ લાવશે.એક પ્રમુખ દ્વારા મંગળવારે આ માહીતી આપવામાં આવી હતી.



ભારતીય વન અનુસંધાન તથા અધ્યયન સંસ્થાનના મહાનિદેશક સુરેશ ગૈરોલાએ જણાવ્યું કે,આ વિશે પર હાલ સરકાર વિચાર કરી રહી છે જેમાં લોકોના વિચારોને ધ્યાનમાં લઇ આ વિશે પર અંતિમ નિર્ણય પ્રયાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા લેવામાં આવશે.



તેમણે જણાવ્યું કે, અમને આશા છે કે,કેન્દ્ર સરકાર અમને મંજૂરી આપશે.તેમણે વધુમાં કહ્યું કે,આ દેશની ચોથી વન નીતિ  હશે.આ આગાઉ 1894,1952 તથા 1988માં વન નીતિ લાગૂ કરવામાં આવી હતી.


Conclusion:
Last Updated : Nov 20, 2019, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.