ETV Bharat / bharat

ADBએ ભારતને કોવિડ -19 સામે લડવા માટે 1.5 બિલિયન અમેરીકી ડોલરનું ઋણ સ્વીકૃત કર્યું - ADBએ ભારતને કોવિડ -19 સામે લડવા

એડીબીના પ્રમુખ માત્સુગુ અસકાવાએ કહ્યું કે, આ અભૂતપૂર્વ પડકારના જવાબમાં ભારત સરકારને સમર્થન આપવા માટે તે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ADBએ ભારતને કોવિડ -19 સામે લડવા માટે 1.5 બિલિયન અમેરીકી ડોલરનું ઋણ સ્વીકૃત કર્યું
ADBએ ભારતને કોવિડ -19 સામે લડવા માટે 1.5 બિલિયન અમેરીકી ડોલરનું ઋણ સ્વીકૃત કર્યું
author img

By

Published : Apr 28, 2020, 6:57 PM IST

નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ મંગળવારે કહ્યું કે તેણે ભારતને કોરોના વાઇરસ મહામારી સામે લડવામાં મદદ કરવા માટે 1.5 બિલિયન અમરીકી ડોલરના ઋણ માટે મંજૂરી આપી છે.

રોગને રોકવા તેમજ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે સામાજિક સુરક્ષા જેવી તાત્કાલિક પ્રાથમિકતાઓને ટેકો આપવા માટે લોનને મંજૂરી આપવામાં આવી છે.

એડીબીના પ્રમુખ માત્સુગુ અસકાવાએ કહ્યું કે, આ અભૂતપૂર્વ પડકારના જવાબમાં ભારત સરકારને સમર્થન આપવા માટે તે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અસકાવાએ એક નિવેદનમાં કહ્યું, "અમે ભારતના કોવિડ -19 પ્રતિસાદ કાર્યક્રમોને સમર્થન આપવા અને તે સુનિશ્ચિત કરીએ છીએ કે તેઓ ભારતના લોકો, ખાસ કરીને ગરીબ અને નિર્બળ લોકોને અસરકારક સહાય પૂરી પાડે."

મનીલા મુખ્યમથકની બહુપક્ષીય એજન્સીએ જણાવ્યું છે કે આ રકમ 800 મિલિયનથી વધુ લોકોની સામાજિક સુરક્ષામાં સીધો ફાળો આપશે. આમાં ગરીબી રેખા નીચેના પરિવારો, ખેડૂત, આરોગ્ય સંભાળ, કામદારો, મહિલાઓ, વૃદ્ધ નાગરિકો, અપંગ લોકો, ઓછા પગાર અને બાંધકામ કામદારો શામેલ છે.

સીપીઆરઓને એડીબીના 20 બિલિયન ડોલરના વિસ્તારિત સભ્ય દેશોના કોવિડ 19ની પ્રતિક્રિયા માટે વિસ્તારિતા સહાયતાના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેને 13 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ મંગળવારે કહ્યું કે તેણે ભારતને કોરોના વાઇરસ મહામારી સામે લડવામાં મદદ કરવા માટે 1.5 બિલિયન અમરીકી ડોલરના ઋણ માટે મંજૂરી આપી છે.

રોગને રોકવા તેમજ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે સામાજિક સુરક્ષા જેવી તાત્કાલિક પ્રાથમિકતાઓને ટેકો આપવા માટે લોનને મંજૂરી આપવામાં આવી છે.

એડીબીના પ્રમુખ માત્સુગુ અસકાવાએ કહ્યું કે, આ અભૂતપૂર્વ પડકારના જવાબમાં ભારત સરકારને સમર્થન આપવા માટે તે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અસકાવાએ એક નિવેદનમાં કહ્યું, "અમે ભારતના કોવિડ -19 પ્રતિસાદ કાર્યક્રમોને સમર્થન આપવા અને તે સુનિશ્ચિત કરીએ છીએ કે તેઓ ભારતના લોકો, ખાસ કરીને ગરીબ અને નિર્બળ લોકોને અસરકારક સહાય પૂરી પાડે."

મનીલા મુખ્યમથકની બહુપક્ષીય એજન્સીએ જણાવ્યું છે કે આ રકમ 800 મિલિયનથી વધુ લોકોની સામાજિક સુરક્ષામાં સીધો ફાળો આપશે. આમાં ગરીબી રેખા નીચેના પરિવારો, ખેડૂત, આરોગ્ય સંભાળ, કામદારો, મહિલાઓ, વૃદ્ધ નાગરિકો, અપંગ લોકો, ઓછા પગાર અને બાંધકામ કામદારો શામેલ છે.

સીપીઆરઓને એડીબીના 20 બિલિયન ડોલરના વિસ્તારિત સભ્ય દેશોના કોવિડ 19ની પ્રતિક્રિયા માટે વિસ્તારિતા સહાયતાના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેને 13 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.