ETV Bharat / bharat

કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારી સહિત તમામ આરોપી છૂટી ગયા

ન્યૂઝ ડેસ્ક: પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટનો નિર્ણય ચૂકાદો આવી ગયો છે. કોર્ટે આ કેસમાં આરોપી તમામને છોડી મુક્યા છે. કોર્ટે મુખ્તાર અંસારી સહિત તમામને છોડી મુક્યા છે. આ કેસમાં મુખ્તાર અંસારી સહિત તેનો ભાઈ અફઝલ અંસારી, સંજીવ માહેશ્વરી, એઝાઝુલ હક, રાકેશ પાંડેય, રામુ મલ્લાહ, મંસૂર અંસારી તથા મુન્ના બજરંગી સામેલ હતાં.

author img

By

Published : Jul 3, 2019, 4:32 PM IST

file

આ કેસમાં જોવા જઈએ તો મુન્ના બજરંગીની ગત વર્ષે બાગપત જેલમાં ફાયરીંગ દરમિયાન હત્યા થઈ ચૂકી છે. આજે બાકીના આરોપીઓને પણ કોર્ટે છોડી મુક્યા હતાં.

આ આરોપીઓ પર એવો આરોપ હતો કે, મુખ્તાર અંસારીના કહેવા પર મુન્ના બજરંગીએ સાથીઓ સાથે મળીને લખનઉ હાઈવે પર કૃષ્ણાનંદ રાયની ગાડી પર AK47થી 400 ગોળીઓ વરસાવી દીધી હતી. આ હુમલામાં કૃષ્ણારાય સહિત તેમની સાથે અન્ય 6 લોકોના પણ મોત થઈ ગયા હતાં.તેમના મૃતદેહમાંથી 67 ગોળીઓ નીકળી હતી.

આ કેસમાં જોવા જઈએ તો મુન્ના બજરંગીની ગત વર્ષે બાગપત જેલમાં ફાયરીંગ દરમિયાન હત્યા થઈ ચૂકી છે. આજે બાકીના આરોપીઓને પણ કોર્ટે છોડી મુક્યા હતાં.

આ આરોપીઓ પર એવો આરોપ હતો કે, મુખ્તાર અંસારીના કહેવા પર મુન્ના બજરંગીએ સાથીઓ સાથે મળીને લખનઉ હાઈવે પર કૃષ્ણાનંદ રાયની ગાડી પર AK47થી 400 ગોળીઓ વરસાવી દીધી હતી. આ હુમલામાં કૃષ્ણારાય સહિત તેમની સાથે અન્ય 6 લોકોના પણ મોત થઈ ગયા હતાં.તેમના મૃતદેહમાંથી 67 ગોળીઓ નીકળી હતી.

Intro:Body:

કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારી સહિત તમામ આરોપી છૂટ્યા



ન્યૂઝ ડેસ્ક: પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટનો નિર્ણય ચૂકાદો આવી ગયો છે. કોર્ટે આ કેસમાં આરોપી તમામને છોડી મુક્યા છે. કોર્ટે મુખ્તાર અંસારી સહિત તમામને છોડી મુક્યા છે. આ કેસમાં મુખ્તાર અંસારી સહિત તેનો ભાઈ અફઝલ અંસારી, સંજીવ માહેશ્વરી, એઝાઝુલ હક, રાકેશ પાંડેય, રામુ મલ્લાહ, મંસૂર અંસારી તથા મુન્ના બજરંગી સામેલ હતાં. 



આ કેસમાં જોવા જઈએ તો મુન્ના બજરંગીની ગત વર્ષે બાગપત જેલમાં ફાયરીંગ દરમિયાન હત્યા થઈ ચૂકી છે. આજે બાકીના આરોપીઓને પણ કોર્ટે છોડી મુક્યા હતાં.



આ આરોપીઓ પર એવો આરોપ હતો કે, મુખ્તાર અંસારીના કહેવા પર મુન્ના બજરંગીએ સાથીઓ સાથે મળીને લખનઉ હાઈવે પર કૃષ્ણાનંદ રાયની ગાડી પર AK47થી 400 ગોળીઓ વરસાવી દીધી હતી. આ હુમલામાં કૃષ્ણારાય સહિત તેમની સાથે અન્ય 6 લોકોના પણ મોત થઈ ગયા હતાં.તેમના મૃતદેહમાંથી 67 ગોળીઓ નીકળી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.