ETV Bharat / bharat

તમિલનાડૂમાં બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 9 ના મોત, 4 ઘાયલ - Injured

બેંગાલુરુ: તમિલનાડુ અને કર્ણાટકમાં થયેલા 2 અલગ-અલગ રોડ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. હાલમાં પોલીસે આ બાબતની તપાસ હાથ ઘરી છે.

spot photo
author img

By

Published : Mar 13, 2019, 3:23 PM IST

તમિલનાડુમાં થયેલા આ રોડ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મોત થઈ ગયા છે. આ પરિવાર કારથી યાત્રા કરવા નિકળ્યા હતો.

મળતી માહિતી મુજબ, કાર કોઇમ્બુતરના પોલ્લાચી સ્થિત પરમ્બિકુલમ અલિયાર પરિયોજના કેનાલમાં પડવાના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસની છે. આ મૃતદેહોને હાલમાં પોલ્લાચી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

  • Tamil Nadu: 6 members of a family died after the car they were travelling in fell into Parambikulam -Aliyar-Project canal near Pollachi in Coimbatore around 1.30 AM today. Their bodies have been kept at Pollachi General Hospital. Police have registered a case, investigation on. pic.twitter.com/JTmIHQz9X1

    — ANI (@ANI) 13 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજી બાજુ મંગળવારની રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં કાર અને બસના અથડાવવાના કારણે 3 લોકોના મોત થઇ ગયા અને અન્ય 4 લોકો ઘાયલ થઇ ગયા હતા.

તમિલનાડુમાં થયેલા આ રોડ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મોત થઈ ગયા છે. આ પરિવાર કારથી યાત્રા કરવા નિકળ્યા હતો.

મળતી માહિતી મુજબ, કાર કોઇમ્બુતરના પોલ્લાચી સ્થિત પરમ્બિકુલમ અલિયાર પરિયોજના કેનાલમાં પડવાના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસની છે. આ મૃતદેહોને હાલમાં પોલ્લાચી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

  • Tamil Nadu: 6 members of a family died after the car they were travelling in fell into Parambikulam -Aliyar-Project canal near Pollachi in Coimbatore around 1.30 AM today. Their bodies have been kept at Pollachi General Hospital. Police have registered a case, investigation on. pic.twitter.com/JTmIHQz9X1

    — ANI (@ANI) 13 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજી બાજુ મંગળવારની રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં કાર અને બસના અથડાવવાના કારણે 3 લોકોના મોત થઇ ગયા અને અન્ય 4 લોકો ઘાયલ થઇ ગયા હતા.

Intro:Body:



તમિલનાડૂમાં બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 9 ના મોત, 4 ઘાયલ





બેંગાલુરુ: તમિલનાડુ અને કર્ણાટકમાં થયેલા 2 અલગ-અલગ રોડ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. હાલમાં પોલીસે આ બાબતની તપાસ હાથ ઘરી છે.



તમિલનાડુમાં થયેલા આ રોડ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મોત થઈ ગયા છે. આ પરિવાર કારથી યાત્રા કરવા નિકળ્યા હતો.



મળતી માહિતી મુજબ, કાર કોઇમ્બુતરના પોલ્લાચી સ્થિત પરમ્બિકુલમ અલિયાર પરિયોજના કેનાલમાં પડવાના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસની છે. આ મૃતદેહોને હાલમાં પોલ્લાચી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 



બીજી બાજુ મંગળવારની રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં કાર અને બસના અથડાવવાના કારણે 3 લોકોના મોત થઇ ગયા અને અન્ય 4 લોકો ઘાયલ થઇ ગયા હતા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.